SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) (૨) (૩) હિમવંત ક્ષેત્ર ભરત ક્ષેત્ર હિમવંત પર્વત મહાહિમવંત પર્વત હરિવર્ષ ક્ષેત્ર નિષધ પર્વત મહાવિદેહ ક્ષેત્ર નીલવંત પર્વત (૯) રમ્યક્ ક્ષેત્ર (૧૦) રૂકિમ પર્વત (૧૧) હિરણ્યવંત ક્ષેત્ર (૧૨) શિખરી પર્વત (૧૩) ઐરવત ક્ષેત્ર જંબુદ્વીપનું માપ ૧ ૨ ૪ ८ ૧૬ ૩૨ ૬૪ ૩૨ ૧૬ ૫૨૬ ૧૦૫૨ ૨૧૦૫ ૪૨૧૦ ૮૪૨૧ ૧૬૮૪૨ ૩૩૬૮૪ ૧૬૮૪૨ ८ ૪ ૨ ૧ ૧૯૦ ૮૪૨૧ ૧ ૪૨૧૦ ૧૦ ૨૧૦૫ ૫ ૧૦૫૨ ૧૨ ૫૨૬ ૧૦૦૦૦૦લાખ-યોજન ૧૦૧ સમુચ્છિમ અપર્યાપ્તા મનુષ્યોને વિષે ૬ ૧૨ ૫ ૧૦ ૧ ૨ ૪ ૨ Page 139 of 234 ૬ ૭૬ = ૪ યોજન શરીરની ઉંચાઇ- અંગુલના અસંખ્યાતમા ભાગની આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ- સાત ભવની આ જીવોની આઠ ભવની સ્વકાય સ્થિતિ હોતી નથી. કારણકે પરભવનું આયુષ્ય પૂર્વક્રોડ વરસથી અધિક બાંધી શકતા નથી. આઠમો ભવ મનુષ્યનો થાય તો નિયમા અસંખ્યાત વર્ષનો થાય છે. આ જીવો સાતભવ મનુષ્યના અને એક ભવ વિકલેન્દ્રિયમાંથી કોઇપણ એકનો કરી પાછા સાતભવ મનુષ્યના એક ભવ વિકલેન્દ્રિયનો એમ કરતાં કરતાં બે હજાર સાગરોપમ સુધી ફરનારા જીવો હોય છે. બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય એટલે એકભવ એકેન્દ્રિયનો કરે પછી સમુચ્છિમ મનુષ્ય રૂપે ઉત્પન્ન થઇ સાતભવ, એક બેઇન્દ્રિયનો સાતભવ મનુષ્યના, એકભવ બેઇન્દ્રિયનો એમ કરતાં બે હજાર સાગરોપમ કાળ ફરે પાછો એકેન્દ્રિયનો એક ભવ આવી રીતે જન્મ મરણ કરતાં કરતાં અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપણી સુધી રખડ્યા કરે છે. આ રીતે રખડનારા જીવો તઓના ભારેકર્મીતાના પ્રતાપે ફરનારા અસંખ્યાતા હોય છે. આ રીતે ફરવા માટેનું કર્મ જીવોને અનુકૂળ પદાર્થોની આસક્તિ મમત્વ તથા પોતાના શરીરીનું મમત્વ પણ સહાયભૂત થાય છે અને આવા અનુબંધો બંધાવી જન્મ મરણ કરાવ્યા કરે છે. ત્રીશ અકર્મભૂમિ- પર્યાપ્તા ગર્ભજ જીવો, ત્રીશ અકર્મ ભૂમિ ગર્ભજ અપર્યાપ્તા જીવો. ૫૬ અંતર દ્વીપ, ગર્ભજ પર્યામા જીવો ૫૬ અંદર દ્વીપ ગર્ભજ અપર્યાપ્તા જીવો એમ ૧૭૨ જીવોમાં સ્વકાય સ્થિતિ હોતી નથી
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy