________________
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત.
૮. ઇન્દ્રિય-૩. સ્પર્શના, રસના, ધ્રાણેન્દ્રિય.
૯. સમુદ્ઘાત-૩ વેદના કષાય, મરણ, અશાતા વેદનીયના ઉદયથી વેદના મરણના છેલ્લા અંતર્મુહૂર્તે મરણ. કોઇ જીવે તેઇન્દ્રિયનું આયુષ્ય બાંધી મરતી વખતે તીવ્ર કષાયમાં મરણ પામી તેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે એક અંતર્મુહૂર્ત કષાય રહે છે તે વખતે કષાય સમુદ્દાત હોય.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન.
૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૪. ઔદારિક, ઔદારિકમિશ્ર, કાર્મણ અને અસત્યામૃષા વચનયોગ વિગ્રહગતિમાં કાર્મણ યોગ. અપર્યાપ્તાવસ્થામાં ઔદારિક મિશ્ર મતાંતરે અસત્યામૃષા વચનયોગ પર્યાપ્તાવસ્થામાં ઔદારિક અને અસત્યામૃષા વચનયોગ.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ચ્યવે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભવ પ્રમાણ ૨૫૬ આવલિકા ઉત્કૃષ્ટ ૪૯ દિવસ. ૧૯. પર્યાપ્તિ-૫. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા.
૨૦. કિમાહાર - નિયમા છ દિશિનો હોય છે.
૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય.
૨૨. ગતિ - મરીને દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યોમાં જાય છે.
૨૩. આગતિ - દશ દંડકવાળા મરીને તેઇન્દ્રિયમાં આવે છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યોમાંથી આવે છે.
૨૪. વેદ-૧. નપુંસકવેદ ભાવથી ત્રણેય વેદ હોય છે. ૯. ચઉરીન્દ્રિય જીવોને વિષે :
૧. શરીર - ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર.
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ - ૧ યોજન.
૩. સંઘયણ-૧. છેલ્લું છેવટ્ટુ.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬.
૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
Page 130 of 161