________________
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ.
૭. વેશ્યા-૧. નીલલેશ્યા. ૮. ઇન્દ્રિય. પાંચ. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, વૈક્રીય અને તેજસ. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૩. ચક્ષુ, અચકું, અવધિદર્શન. ૧૨. જ્ઞાન-૩. મતિ-શ્રુત-અવધિજ્ઞાન. ૧૩, અજ્ઞાન-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન,
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, વૈક્રીય, વૈક્રીય મિશ્ર, કાર્પણ કાયયોગ. વિગ્રહગતિમાં ૧ કાર્પણ કાયયોગ. અપર્યાપ્તાવસ્થામાં અને ઉત્તર વૈક્રીય શરીર કરતાં વૈક્રીયમિશ્ર કાયયોગ. પર્યાપ્તાવસ્થામાં ૪ મનનાં, ૪ વચનનાં અને વક્રીય કાયયોગ હોય છે.
ઉપયોગ-૯૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. સમ્યદ્રષ્ટિ જીવોને ૩ જ્ઞાન અને ૩ દર્શન હોય. મિથ્યાદ્રષ્ટિ જીવાને 3 અજ્ઞાન અને 3 દર્શન હોય છે. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થઇ શકે છે. ૧૭. ચ્યવન – એક સમયમાં એક, બે, સંખ્યાતા કે અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્ય ૭ સાગરોપમ-ઉત્કૃષ્ટ૧૦-સાગરોપમ. ૧૯. પર્યાપ્તિ-૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન. ૨૦. હિમાહાર - ત્રસ જીવો હોવાથી ત્રસ નાડીમાં રહેતા હોવાથી છએ દિશિનો આહાર હોય છે. ૨૧. સંજ્ઞી - દીર્ધકાલિકી સંજ્ઞા અને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય.
૨૨. ગતિ – આ જીવો મરીને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યોમાં જાય છે.
૨૩. આગતિ - સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યો મરીને આ નારકીમાં આવે છે.
૨૪. વેદ-૧. નપુંસકવેદ હોય છે. લિંગાકારે નપુંસકવેદ અને ભાવથી ત્રણેય વેદ પરાવર્તમાન રૂપે હોય છે. પાંચમી નારકીને વિષે :
૧. શરીર-૩. વક્રીય, તેજસ, કામણ શરીર,
૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષ, ઉત્તર વક્રીય જઘન્યા અંગુલનો સંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ-૨૫૦ ધનુષ.
૩. સંઘયણ નથી, શક્તિની અપેક્ષાએ છેવહૂ સંઘયણ. ૪. સંજ્ઞા - આહાર, ભય, મેથુન. પરિગ્રહ એ ૪-૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન. ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા અને
Page 116 of 161