________________
જેટલા અતિચાર કહેલા છે એ અતિચારોનું સેવન થયેલું હોય એટલે કે આચરણ કરેલું હોય એ આચરણનું નિંદા અને ગહ કરતા કરતા દિવસ સંબંધી થયેલા પાપથી હું પાછો ફ્રુ એટલે કે મિચ્છામિ દુક્કડમ્ દઉં છું. આ રીતે ઉપયોગપૂર્વક શ્રાવકના અતિચારોનું મિચ્છામિ દુક્કડમ્ દેતા પ્રતિક્રમણ આવશ્યક કરતા કરતા વંદિતુ સૂત્ર બોલતો જાય છે. આ વંદિતા સૂત્રને વિષે શ્રાવકના ૧૨૪ અતિચાર એમાંના કોઇપણ અતિચારનું સેવન થઇ ગયેલું હોય એ પાપથી પાછા ક્રવાનું સૂત્ર છે અને જ્યારે એ ૧૨૪ અતિચારનો મિચ્છામિ દુક્કડમ્ પૂર્ણ થાય એટલે વિર્ષોલ્લાસપૂર્વક આખા દિવસમાં કરવા લાયક કરણી જીવનમાં કરી ના હોય અને ન કરવા લાયક કરણી જીવનમાં કરેલી હોય એને યાદ કરીને ન કરવા લાયક કરણીની નિંદા કરતો કરતો અને કરવા લાયક કરણી ન થઇ એનો પ્રશ્ચાત્તાપ કરતો કરતો પોતાના આત્માને સમક્તિથી વાસિત કરે છે એટલે કે પોતાના આત્માને સમકિતથી યુક્ત બનાવે છે. વંદિતાસૂત્રની ૩પમી ગાથામાં શ્રાવકને આખા દિવસમાં કરવા લાયક કરણીઓ કઇ કઇ છે. ન કરવા લાયક કરણીઓ કઇ કઇ છે એનું વર્ણન જણાવેલ છે. વંદિતાની ૩૩ ગાથા સુધીમાં ૧૨ વ્રતના સમ્યકત્વ આદિના ૧૨૪ અતિચાર આદિની. નિંદા અને ગહ અને પાપથી પાછા ક્રવાનું વર્ણન આવે છે.
બારેય પ્રકારના શ્રાવકના વ્રતોને વિશે અતિચાર લાગેલા હોય તેનું મિચ્છામિ દુક્કડમ્ દઇને કરણીય પ્રવૃત્તિ આખા દિવસમાં થયેલી ન હોય એનો પશ્ચાતાપ કરીને અકરણીય પ્રવૃત્તિ આખા દિવસમાં જે થયેલી હોય તેની નિંદા કરીને પોતાના આત્માની મોહનીય કર્મની મંદતા કરતો કરતો દર્શન શુદ્ધિની શુધ્ધતા પેદા કરીને સમકિતી જીવોનું જીવન સંસારમાં રહીને જીવતો હોવા છતાં પણ નિર્ધ્વસ પરિણામ પેદા ન થઇ જાય એની કાળજી રાખીને જીવન જીવવાથી......
સંસારની પ્રવૃતિથી જે કાંઇ કર્મબંધ કરી રહેલા હોય છે તે નિયમા અભબંધવાળા કર્મ કરે છે. એટલે કે શુભ કર્મોનો બંધ તીવ્ર રસે બંધાય છે અને અશુભ કર્મોનો રસ અભ્યરસે બંધાતો જાય છે. આ રીતે પોતાના આત્માને સમકિતી જીવોના જીવનને યાદ કરીને એની અનુમોદના કરતા કરતા હું પણ આવી. રીતે જીવન જીવતો થાઉં એવી ભાવના ભાવતો જાય છે. અને બાર વ્રત આદિ સિવાયના બીજા જે કાંઇ પાપો. થઇ ગયેલા હોય એ પાપોને યાદ કરીને એની આલોચના કરતા કરતા આખા દિવસમાં થયેલા પાપોથી, હું ભાવ પેદા કરીને-કેવલી ભગવંતોને યાદ કરીને ઉલ્લાસ પૂર્વક ઉભા થઇ જગતમાં જેટલા ચેત્યો છે એમને નમન કરીને ૧૫ કર્મભૂમિને વિષે જેટલા સાધુ ભગવંતો છે એમને ઉલ્લાસપૂર્વક વંદન કરતો કરતો લાખો અને ક્રોડો વર્ષોના લાંબા કાળ સુધીના બંધાયેલા પાપોને પણ ચેત્યોને મુનિભગવંતો ને વંદન કરતા કરતા નાશ કરીને પોતાના આત્માને પાપથી હળવો ફ્લ બનાવે છે. આ રીતે પાપથી હળવો ફ્લ બનાવ્યા પછી જગતના સઘળાય જીવોની સાથે મન, વચન, કાયાથી ક્રોધાદિ કષાયોથી જે કોઇને દુભવ્યા હોય અંતરમાં દુ:ખ પેદા કરેલું હોય તે સઘળાય જીવોને અંતરથી ખમાવે છે એ સઘળાય જીવો મને પણ ક્ષમા આપો એવી માગણી કરીને સઘળાય જીવો પ્રત્યે દુશમન ભાવ દૂર કરીને મંત્રી ભાવ પેદા કરતો જાય છે. આ રીતે આત્માને મેત્રીભાવથી વાસિત બનાવીને ૨૪ તીર્થંકર પરમાત્માના શાસનમાં એમણે જે પ્રમાણે વિધિ કહી એ વિધિ પ્રમાણે મન, વચન, કાયાથી પાપથી પાછો એટલે કે એ પાપોની નિંદા ર્રહ કરીને એ પાપોથી રહિત થયો એનો ઉલ્લાસપૂર્વક આનંદ પ્રગટ કરે છે. આ રીતે ઉ એટલે જે ગુરૂ ભગવંત પાસે ચોથુ આવશ્યક પ્રતિક્રમણ પૂર્ણ કર્યું એમને ઉલ્લાસપૂર્વક વંદન કરે છે. એ વંદન કર્યા પછી એ ગુરૂ ભગવંતની સાથે આખા દિવસમાં જે કાંઇ મન, વચન, કાયાથી એમના પ્રત્યે અશુભ
Page 59 of 67