________________
સ્વપર હિતનું કામ
કk
'
E
કકકકt:Rk8
*
*
**
M. .Dભુશીજીની રૂમમાં બીજી બાજુ આવેલ સફેદ રંથાની જે પાટ છે તે પૂજ્યશ્રીનું દરરોજનું બેઠકસ્થાન હતું. સવારમાં લગભોળી સી ડા8િ વાગ્યે મુમુક્ષુઓ પૂજયશ્રીના સત્સંગ અર્થે આવતી, પૂજ્યશ્રી બોથ આપતા, મોક્ષમાળા સમજાવતા અથવા આઠ દ્રષ્ટિની સૈજDીય વીત્રેનો અર્થ પણ કરતા. સત્સંગમાં પૂજ્યશ્રી મુમુક્ષુઓની શંકાનું સમાધાન કરતા. મને પણ મોક્ષમાળાની કિમી પીઠ સદૈવ ત્યાં વંચાવી સમજાવ્યો હતો.