SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનું નિવાસસ્થાન, આશ્રમ મૂળ માર્ગ રત્નત્રય, એ જ જૈન ધર્મ ઇન્દોરમાં શ્રી હુકમીચંદ શેઠે બગીચામાં પોતાના નિવૃત્તિની બેઠકમાં પૂ.શ્રી બ્રહ્મચારીજીને પ્રશ્ન કર્યો કે “જૈન ઘર્મ શું?” ત્યારે ઉત્તરમાં તરત જ “મૂળ મારગ સાંભળો જિનનો રે” એ પદ બઘા મુમુક્ષુઓ સાથે પોતે ગાયું હતું. તે વખતે બેઠકનાં ઓરડામાં અદ્ભુત શાંતિ વર્તી રહી હતી. સાક્ષાત્ પરમકૃપાળુદેવ એ પદ બોલી રહ્યા હોય અને શેઠને સંભળાવી રહ્યા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. સમાધિમરણ કરવા રાગદ્વેષને ત્યજવા એક વાર મેં પૂ.શ્રી બ્રહ્મચારીજીને પૂછ્યું કે “મારે સમાધિમરણ માટે શું કરવું?” તરત ઉત્તર આપ્યો કે “રાગ દ્વેષ ન કરવા, જાઓ.” અર્થાત્ રાગ દ્વેષ ન કરે તો અવશ્ય કલ્યાણ. શ્રી ઓટરમલજી ૮૯
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy