________________
શ્રી ગોવિન્દજી જીવરાજ લોડાયા
મુંબઈ
પૂ.શ્રી બ્રહાચારીજી ધ્યાનસ્થ મુદ્રામાં આજથી ઘણા વર્ષો પૂર્વે અગાસ આશ્રમમાં જવાનું થયું આપ્યા અને “તાજું માખણ લેવું, સ્વાદ માટે નહીં.” એમ પણ ત્યારે આશ્રમનું વાતાવરણ બહુ જ આહ્લાદક છતાંયે
લખી દીધું. પછી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” નો ગંભીર, ભક્તિ ઘંટારવથી ગાજતું છતાંયે
મંત્ર મુખપાઠ કરાવ્યો અને આ મંત્ર-જાપ શાંત, સૌ પોતાની ભક્તિકર્તવ્યમાં પ્રવૃત્ત
પણ નિયમિત કરવા જણાવ્યું. મંત્રદાન હોવા છતાંયે આત્મીયતાભર્યું ભાસ્યું
બાદ માતુશ્રીએ ઇશારત કરતાં મેં હતું. દેવદર્શન, ગુરુવંદન સિવાય
દંડવત્ કર્યા અને ઊભા થઈને પણ રાત્રે ભક્તિરસનો ગુંજા
મેં સહેજ તેઓશ્રીને જણાવ્યું : રવ કંઈક અનોખી ભાવના
સાહેબ, આપ ઊભા રહો પ્રેરતો.
તો.” આવું પવિત્ર
“કેમ?” બોલતા વાતાવરણ અપરિ
તેમના પ્રભાવપ્રેરક પક્વ મગજ ઉપર
વદન પર ગાંભીર્ય જામતું હતું. તેટલા
હતું. માં બે ત્રણ દિવસ
મેં તેમને કહ્યુંપછી દેવવંદન
આપનો ફોટો કરાવનાર અધ્યા
લેવો છે.” ત્મપ્રેરક વિભૂતિ
સહેજ વિચાર પૂજ્યશ્રી બ્રહ્મ
કરવા અટક્યા ચારીજીના વધુ
પછી મારા મનના સાનિધ્યમાં આવ
ભાવ ન તોડવાના વાનું બન્યું. અમારા
ઇરાદાથી જાણે માતુશ્રી અમને શાંતિ
તેઓએ મૂક સંમતિ સ્થાનમાં તેમની પાસે
આપી હોય તેમ પોતે લઈ ગયા, અને અમને
સહજ ભાવે કાઉસગ્ગ ગુરુમંત્ર આપવાની
મુદ્રામાં ઊભા રહ્યા. એ દરખાસ્ત કરી.
ગંભીર છતાંયે પ્રસન્ન તે પહેલા કેટલીક
મુખમુદ્રા આ આસનમાં વધુ વાતચીત દરમ્યાન પૂ.શ્રી બ્રહ્મ
પ્રતિભાશાળી જણાતી હતી. મેં ચારીજીએ મને પૂછ્યું : “તારા
ફોટો ઝડપી લીઘો, જે અહીં આગળ પિતાજી સટ્ટો કરે છે?” મેં કહ્યું “હા
આપેલ છે. પછી જાણવા મળ્યું કે કરે છે.” ફરી પૂછ્યું: “તું કરીશ?” મેં કહ્યું:
તેઓશ્રી કોઈને પોતાની છબી પાડવાની ના.” આવા પ્રકારની ટૂંકી વાતચીત પછી
અનુમતિ આપતા નહોતા. આ વાતથી બીજાઓને તેઓશ્રીએ સાત વ્યસનનો અને સાત અભક્ષ્યનો ખ્યાલ આપ્યો. સહેજ નવાઈ લાગી. મારી યુવાભાવનાને ન તોડવાનો તેઓશ્રીનો મેં માખણ સિવાયની વસ્તુઓ છોડવાનો નિયમ આપવા વિનંતી કરુણામય વ્યવહાર મને સ્પર્શી ગયો. કરી એટલે ‘તત્ત્વજ્ઞાન' પુસ્તકમાં સ્વહસ્તે તેમણે નિયમ લખી