________________
પ્રાધ્યાપક શ્રી દિનુભાઈ મૂળજીભાઈ પટેલ
વડોદરા આશ્રમની શાંતિ અને
ટૂંકાણમાં સમજાવવાની તેમની રીત મને બહુ જ અસર ચિત્રપટોની મુદ્રાઓ જોઈ આનંદ
કરી ગયેલી. પૂ.શ્રી બ્રહ્મચારીજીની ઓળખાણ સન્ ૧૯૪૬માં
આત્મસિદ્ધિ વિચારવાની આજ્ઞા મારા કાકા શ્રી શિવાભાઈ ચતુરભાઈ પટેલે મને અગાસ
જેમ સોક્રેટિસને અજ્ઞાન માટે દયા આવતી તેમજ પૂજ્ય આશ્રમમાં લઈ જઈ કરાવેલી. અગાસ આશ્રમની સ્વચ્છતા,
| શ્રી બ્રહ્મચારીજીને અજ્ઞાન-પીડિતો માટે દયા આવતી અને શાંતિ, પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર અને પ.પૂ.શ્રી લઘુરાજ
અનુકંપાભાવ રાખી તેમના પ્રત્યે પ્રવર્તતા. કદી ક્રોઘ કે આવેશ સ્વામીના ચિત્રપટોની મુદ્રાઓ જોઈ હું ઘણો ખુશ થતો.
તેમનામાં મેં જોયા નથી, તેમજ સાંભળ્યા પણ નથી. હું તેમનો હું પણ તેમનો વિદ્યાર્થી હતો
સ્વકીય છું એવું મને હંમેશાં લાગ્યા કરતું, સમજાયા કરતું. તેમણે
મને આત્મસિદ્ધિ વાંચી વિચારવા કહેલું તે મુજબ મારાથી બન્યો મારા પૂ. પિતાશ્રી મૂળજીભાઈ ચતુરભાઈ પટેલ પૂ.શ્રી : બ્રહ્મચારીજી સાથે એક જ રૂમમાં પેટલાદ બોર્ડિંગમાં રહી
તેટલો અભ્યાસ કર્યો છે. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા. હું વડોદરા કૉલેજનો વિદ્યાર્થી બની
પરમકૃપાળુદેવ પ્રત્યેનો અનન્ય ભક્તિભાવ તત્ત્વજ્ઞાનનો વિષય લઈ તે જ કૉલેજમાં તત્ત્વજ્ઞાનનો હું અધ્યાપક
પૂ.શ્રી બ્રહ્મચારીજીના તલસ્પર્શી લખાણોમાં તેમનો
પરમકૃપાળુદેવ પ્રત્યેનો અનન્ય ભક્તિભાવ સભર ભરેલો છે. બન્યો. પૂ.શ્રી બ્રહ્મચારીજી જ્યારે આણંદમાં દાદાભાઈ નવરોજી
ઉત્તમ દેશભક્તોના સમાગમથી તેમણે પ્રથમ દેશભક્તિ, પછી હાઈસ્કૂલના આચાર્ય હતા, તે વખતે હું પણ તેમનો વિદ્યાર્થી હતો.
પ.પૂ.પ્રભુશ્રીજીના સમાગમથી ગુરુભક્તિ અને છેલ્લે આત્મચિંતન મહાત્મા ગાંધીજીની દાંડીકૂચ વખતે હાઈસ્કૂલનો અભ્યાસ છોડી
મનન નિદિધ્યાસન કરી પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. તેઓ સાચા સ્વયંસેવક તરીકે જોડાયેલો. આ બધી વિગતો જાણી પૂ.શ્રી
અર્થમાં પરમકૃપાળુદેવના અનન્યભક્ત તેમજ પૂ.શ્રી લઘુરાજ બ્રહ્મચારીજી મને પોતાના બાળકની જેમ ગણતા.
સ્વામીના અદના શિષ્ય અને તેમના નિર્વાણ પછી શ્રીમદ્ રાજચંદ્ર ઇંગલેંડ જતાં મળેલ સ્મરણમંત્ર
આશ્રમના પ્રાણપ્રેરક તેમજ અધ્યાત્મજ્ઞાનાનુભવના પૂરક હતાં. જ્યારે હું વડોદરા રાજ્યની શિષ્યવૃત્તિ લઈ વધુ અભ્યાસ -
તે ત્રણેય મહાપુરુષોના પરમ અનુગ્રહથી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની માટે બે વર્ષ (સન્ ૧૯૪૭ થી ૧૯૪૯) ઈંગલેન્ડ ગયો તે વખતે :
બઘી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ફાલીફૂલી છે, અને ભવિષ્યમાં તેમ હું આશ્રમમાં પૂ.શ્રી બ્રહ્મચારીજીના આશીર્વાદ લેવા ગયેલો. ત્યારે
જ થશે. આ આશ્રમ બહારના તાપથી થાકેલાનો આશરો છે. તેમણે મને જુલાઈ ૧૯૪૭માં રાજમંદિરમાં સ્વહસ્તે પરમકૃપાળુ
પી.એચ.ડી. કરતાં શ્રેષ્ઠ કાર્ય. દેવના ચિત્રપટ સામે સ્મરણમંત્ર આપેલો અને તેનું નિત્ય સ્મરણ
આત્મસિદ્ધિનું ગદ્ય અંગ્રેજીકરણ પૂ.શ્રી બ્રહ્મચારીજી સાથે કરવા કહેલું, જે રોજ કરવાથી મુખપાઠ થઈ ગયેલું.
નિયમિત લગભગ ૧૦ થી ૧૫ દિવસ બેસી આશ્રમમાં જ શબ્દ પૂજ્યશ્રીના ગુણો
શબ્દ અમે બન્નેએ જોઈ તપાસી પૂરું કરેલું. તે વખતે મને કહેલું કે તેમનો સરળ સ્વભાવ, સ્વચ્છ અને સાદો સફેદ પોશાક,
“પી.એચ.ડી. કરતાં પણ આ કામ ઘણું સારું થયેલું છે. આની અને સર્વનું ભલું કરવાની મહેચ્છા આ બથા તેમના સગુણો મને
પ્રસ્તાવના તથા છપદના પત્રનું પણ અંગ્રેજી તમારે લખવાનું છે.” બહુ જ ગમ્યા હતા. પછી તો ઘણી વાર મારે તેમની સાથે વાતચીત
- વારંવાર આશ્રમમાં આવજો કરવાના પ્રસંગો બનતા.
સાંજે જમ્યા બાદ વડોદરા જતાં મને અગાસ સ્ટેશને કફોડા પ્રસંગો જે આશ્રમમાં તેમને પસાર કરવા પડેલા
મૂકવા આવેલા અને ગાડીમાં બેસી મારી ગાડી ઊપડી ત્યાં સુધી તે પ્રસંગોમાં પણ તેમનો ચહેરો આનંદિત જ રહેતો. આવા પ્રસંગોમાં
તેઓશ્રી મને આનંદથી આશિષ આપતા રહેલા અને “વખત શાંતિ અને ધીરજથી કામ લેવાની તેમની રીત અનોખી હતી.
કાઢી વડોદરાથી વારંવાર આશ્રમમાં આવજો” એમ કહેલું. આ ટૂંકાણમાં સમજાવવાની સરળ રીત
પ્રસંગો જ્યારે હું યાદ કરું છું ત્યારે આધ્યાત્મિક સ્વજનોના સ્નેહ પૂ.શ્રી બ્રહ્મચારીજી સાથે હું સવાર-સાંજ સભામંડપમાં
અને પ્યારનો મને ખ્યાલ આવે છે. એવા ઉત્તમ પુરુષોની વાંચન વખતે તેમની બહુ નજદીક બેસતો. તે વખતે ન સમજાય તેવા
છત્રછાયામાં હંમેશાં રહેવાય એવી ભાવના અને લાયકાત મારે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના વચનામૃતોને સહેલાઈથી, સહજતાથી અને ૬ કેળવવી રહી.
૮૩