SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ .. તેમાંથી લગભગ ચારસો જેટલા પત્રો મેં અને નડિયાદના : (આ બટન મારી બાએ, પહેરણ ઘોવા બદલ્યું ત્યારે ઘાલેલાં). નારણભાઈ દેસાઈએ ઉતારી લીધેલા. તે ઉતારેલી નોટ મેં પૂજ્યશ્રી મને ઘણી વાર કહેતા : “આ વીતરાગ માર્ગ છે, પાસે રજૂ કરી. તેઓશ્રીએ કહ્યું : “આ નોટ વાંચી તેની ઈન્ડેક્ષ : શૂરવીરનો માર્ગ છે. દીનતા કરવી નહીં.” (સાંકળિયું) કરો.” તે પ્રમાણે દરેક પત્ર વાંચી મથાળું પાડી અનેક ગ્રંથોનું સર્જન અનુક્રમણિકા લખેલી. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ ઘણાયે ગ્રંથોનું સર્જન કર્યું. પૂજ્યશ્રીના સમાગમનો લાભ કોઈકના તરજુમા, કોઈકના અર્થ, કોઈકનું વિવરણ, સંકલન પૂજ્યશ્રીની સાથે સીમરડા, દંતાલી, કાવિઠા, સુણાવ, અને પ્રકાશન કર્યું. કેટલાક તેમના મૌલિક ગ્રંથો છે, જે ગુજરાતી કાસોર, ઢુંઢાકુવા, આશી, અગાસ, ઉત્તરસંડા, નડિયાદ, ભાદરણ, ગદ્ય-પદ્યમાં છે. છતાં ક્યાંયે પોતાનું નામ નથી. પોતે તો જાણે સીસવા, કુચેદ, અંભેટી, સડોદરા, ઘામણ, વવાણિયા, પાલીતાણા, કૃપાળુદેવમાં વિલીન થઈ ગયેલા. વટામણ જવાનો અને સત્સંગ, ભક્તિ, દર્શનનો લાભ મળેલો. “ગ્રંથ યુગલ’: સીમરડાના નિવાસ દરમ્યાન લખાયું. બાળકોને શીખવવા માટે મેં મોક્ષમાળાના શબ્દાર્થ : જૈન અને વેદાંતની સરવાણી – નદીનાં વહેણ સંગમરૂપ. વગેરેની નોંધ કરેલી તે ૬૭ પાઠ સુધી લખેલી. તે મેં પૂ.શ્રી “ઉપદેશામૃત': પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના વચનોને ગ્રંથસ્થ બ્રહ્મચારીજી આગળ રજૂ કરી. તેમાં તેમણે કેટલાક સુધારા અને : કરવું આકરું કામ છે. તે તો આમલીના પાનના પતરાળા કરવા સૂચનો કરી આપ્યા. તે નોટ ૬૭માં પાઠથી અધૂરી જ રહી. જેવું કઠિન કામ, કુશળતા અને કળા માંગી લે છે. તે પણ કર્યું. સાચા બ્રહ્મચારી. તેઓશ્રી સાચા બ્રહ્મચારી હતા. ૫.પૂ.પ્રભુશ્રીજી માત્ર તેમને જ “બ્રહ્મચારી’ કહી બોલાવતા. જેના નામે જમનામૈયા ભાગ આપે એવા બ્રહ્મચારી છે એમ કહેતા. પ.પૂ.પ્રભુશ્રીજી જૂનાગઢ રહેવા ગયેલા ત્યારે તેમની સેવામાં સુણાવના કાભાઈ મુનદાસ રહેતા. ત્યાર પછી અગાસ આશ્રમ સ્થપાયો. ત્યારે કાભાઈ સુણાવ આવી રહેલા. તે દરરોજ મંદિરે (ઉપાશ્રયે) સત્સંગમાં આવે. સમાધિમરણ કરાવવા ઓચિંતુ આગમન એક દિવસ ઓચિંતા પૂ.શ્રી બ્રહ્મચારીજી અગાસ આશ્રમથી સુણાવ ઉપાશ્રયે આવી પહોંચ્યા, અને કહે : “કાભાઈ મુનદાસને ત્યાં જવું છે.” અમે બઘા પૂજ્યશ્રી સાથે કાભાઈને ત્યાં ગયા. કાભાઈ માંદા હતા. ત્યાં ભક્તિ કરી તેમને મંત્રની સ્મૃતિ આપી જાગ્રત કરી પૂજ્યશ્રી ત્યાંથી પાછા વળ્યા. થોડી જ વારે કાભાઈએ દેહત્યાગ કર્યો. કાભાઈ માંદા હતા તે અમે ગામમાં હોવા છતાં જાણતા નહોતા, પણ કાભાઈના જીવનનો આજે છેલ્લો દિવસ છે એમ અંતર્જ્ઞાનથી જાણી પૂજ્યશ્રી સુણાવ આવી પહોંચ્યા હતા. આ બટન તો ચાંદીના છે એક વાર પૂજ્યશ્રી બ્રહ્મચારીજીને મેં કહ્યું : “હું તો કંઈ સોના-રૂપાની જણસ પહેરતો નથી.” પૂજ્યશ્રીએ મારી સામું જોઈ કહ્યું—આ બટન તો ચાંદીના છે.” NEL ૮૧
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy