SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ List શ્રી મગનભાઈ શંકરભાઈ પટેલ સુણાવ હું ‘જ્ઞાનપ્રચાર'નામનું માસિક ચોપાનિયું અલ્યા, ભૂખ્યા આવ્યા છો? વાંચતો. તેના તંત્રી તરીકે શ્રી ‘ગોરઘનભાઈ કાળીદાસ એક વખત અમને ખબર મળી કે પૂ.શ્રી પટેલ” (પૂજ્યશ્રી બ્રહ્મચારીજી)નું નામ હતું. બ્રહ્મચારીજી બહારગામ જાત્રાએ જવાના છે. અમને મંત્રપ્રાપ્તિ. દર્શનની ઇચ્છા થઈ, માટે લાવો દર્શન કરવા જઈએ મારી ઓગણીસ વર્ષની ઉંમરે, અગાસ એમ ઘારી હું, શાંતિ પટેલ અને બીજો એક છોકરો આશ્રમમાં પ.પૂ. પ્રભુશ્રીજીની હાજરીમાં, તેમની સવારની નિશાળેથી છૂટી સીઘા ખેતરાળુ રસ્તે આજ્ઞાથી પૂ.શ્રી બ્રહ્મચારીજી મને રાજમંદિરમાં લઈ ગયા. ત્યાં પરભારાં અગાસ ગયા. ત્યાં પહોંચ્યા ત્યારે સાડાબાર વાગ્યા સાત વ્યસનનો ત્યાગ અને સાત અભક્ષ્યનો ત્યાગ સારી રીતે હતા. ત્યારે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ “અલ્યા, ભૂખ્યા આવ્યા સમજાવ્યો, અને તત્ત્વજ્ઞાનમાં મંત્ર લખી આપ્યો: ‘સહજાત્મસ્વરૂપ છો?” એમ કહી તેમની સેવામાં રહેલા શ્રી રણછોડજીને કહ્યું : પરમગુરુ'. ભક્તિના વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ અને “જા, આમને ખીચડી નથી હોય તો ખવરાવ.” પછી અમે યમનિયમના પાન નંબર શોથી નોંથી આપ્યા. વળી કહ્યું, “રોજ : બ્રહ્મચારી ભાઈઓના રસોડે ખીચડી ખાધી હતી. ભક્તિ કરવી,” “થોડે થોડે મોઢે કરવું.” ત્યારથી હું નિયમિત સૌમ્યમુદ્રાનો પ્રભાવ ભક્તિ કરું છું. હું અવારનવાર શનિ-રવિ, રજા અને વેકેશનમાં સુબોધ પાઠશાળા આશ્રમમાં જતો. મને તો તેમના મુખડાની માયા” લાગેલી. જાણે સુણાવમાં મેં દેરાવાસી અપાસરામાં પાઠશાળા ખોલેલી. જોયા જ કરું. હું કશું પૂછું નહીં. બીજા પૂછે તેનો જવાબ સાંભળ્યા તેમાં મોક્ષમાળા, આત્મસિદ્ધિશાસ્ત્ર, કૃપાળુદેવના પદો, જૈન કરું. તેમની સૌમ્યમુદ્રા અને વચનનો પ્રભાવ પડતો. ચૈત્યવંદન વિધિ, આલોચના વગેરે શીખવતો. ત્યાં સંવત્ પત્રો લખે તે પરબીડિયા ઉપર સરનામું કરી ખુલ્લો મને ૧૯૬૮માં પરમકૃપાળુ દેવનો ચિત્રપટ પઘરાવેલ. આ પાઠશાળાનું આપે અને કહે : જા, પોસ્ટ કરજે.” હું પૂછું : “વાંચે.” તો કહે: નામ “સુબોથ પાઠશાળા” રાખવું એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ વાંચજે.” આમ મને વાંચવાની જિજ્ઞાસા થાય તેવી રીતે વર્તે. મને સૂચવ્યું. શાળામાં ૪૫ બાળકો હતા. અવારનવાર પાઠશાળાની ગ્રંથો વાંચવાની ભલામણ મુલાકાતે શ્રી પંડિત લાલન, શ્રી સૌભાગ્યભાઈ ચુ.શાહ,માસ્તર પોપટલાલ ઘીવાળા, પંડિત ગુણભદ્રજી, શ્રી રાવજીભાઈ દેસાઈ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ મને પ્રથમ બેન્જામિન ફ્રેંકલિનનું વગેરે આવતા. શાળામાં અવારનવાર પ્રભાવના, પેન્સિલ, જીવનચરિત્ર વાંચવા આપેલું. પછી મોતીભાઈ અમીનનું જીવન નોટબુક, લાડુ વગેરેની થતી. ચરિત્ર વાંચવા આપ્યું. પછી “મણિરત્નમાળા” જે સંસ્કૃત શ્લોક નામ અને સરનામુ લખવાનું ભૂલી ગયો અને ગુજરાતી વિવેચન સાથે હતી, તે વાંચવા આપી. પછી શ્રી ટોડરમલજી કૃત “મોક્ષમાર્ગ પ્રકાશક’ વાંચવા આપેલો. પછી ઈ.સ. ૧૯૪૪માં અમદાવાદ ટ્રેનિંગ કૉલેજમાં હું ભણવા ‘ઉપમિતિભવપ્રપંચ”ના મોટા ત્રણ ભાગ છે તે વાંચવા ભલામણ ગયો. તે અગાઉ મેં રાત્રિભોજન ત્યાગ અને કંદમૂળ ત્યાગની કરેલી તે મેં સુણાવ વાંચેલા. પૂજ્યશ્રી મને કહે, “યાદ રાખજે, હું પ્રતિજ્ઞા લીધી હતી. હું અમદાવાદ ગયો ત્યારે ચારેક દિવસ ચાલે પૂછીશ.” એટલે મારે ધ્યાનપૂર્વક વાંચવું પડતું અને, મને પૂછતા તેટલી સુખડી લેતો ગયો. ત્યાં પહોંચી મેં પ.પૂ.શ્રી બ્રહ્મચારીજીને પણ ખરા. પત્ર લખ્યો કે મને બે વર્ષ માટે રાત્રિભોજનની છૂટ આપો. પૂજ્યશ્રીનો જવાબ તરત જ વળતી ટપાલે ત્રીજે દિવસે પ્રભુશ્રીજીના પત્રો વાંચી આંખમાં આંસુ મળ્યો. તેમાં લખેલું: “તમને છૂટ નહીં મળે. અમદાવાદ શહેરમાં ત્યાર પછી તેમની પાસે હસ્તલિખિત ચોપડા હતા, જેમાં જૈન વીશી મળી રહેશે. વળી તમે પત્ર લખ્યો પણ ઉતાવળથી કૃપાળુદેવ ઉપર મુમુક્ષુઓના પત્રો તથા મુમુક્ષુઓએ પરસ્પર એકતમારું નામ કે સરનામું લખવાનું ભૂલી ગયા છો.” બીજા ઉપર લખેલા પત્રો તથા શ્રી ઠાકરશીભાઈ આદિના નિવેદનો છતાં પૂજ્યશ્રીએ પોતાના અંતર જ્ઞાનથી મારું નામ અને હતાં, તે ચોપડા મને વાંચવા આપેલા. તેમાંના કૃપાળદેવ ઉપરના સરનામું લખી મને પત્રનો જવાબ ટેનિંગ કૉલેજમાં લખી મોકલેલો. ૫.પૂ.પ્રભુશ્રીજીના પત્રો વાંચી આંખમાં આંસુ આવતાં, રોઈ પડાતું. ૮૦
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy