SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્ય નિયમ સંબંઘી વાર્તાલાપ કરતા પૂ.શ્રી બ્રહાચારીજી વિના આમંત્રણે પઘારી મંત્ર આપ્યો કરી અને મંત્ર-સ્મરણ આપ્યું. સંજોગવશાત્ બીજે દિવસે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી સ્વયં દર્શનમાત્રથી ભાવમાં પલટો. સંઘ સાથે કુચેદના લલ્લુભાઈ વગેરેના આમંત્રણથી પૂજા નિમિત્તે પૂજ્યશ્રીએ જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો તે વખતે તેમના ત્યાં પધારેલા. ત્યારે પૂ.શંકર ભગત સાથે ફરી અમો માસાની દર્શનમાત્રથી જ માસાને તેમના પ્રત્યેનો અનાદરભાવ મટી જઈ રજા લેવા માટે ગયા. પણ તેમણે માન્યું નહીં. ત્યારે શંકર ભગત આદરભાવ થયો. અને પોતે જાતે જ ખુરશી લાવી તેઓશ્રીને વગેરે, પૂજા ચાલુ થઈ એટલે પૂજામાં જતા રહ્યા. હું બેસી રહેલો. બેસાડ્યા હતા. થોડી વાર પછી પૂજ્યશ્રીએ માતાને પૂછ્યું : માસી અને હું બન્ને એ સંબંધી વિમાસણમાં હતા કે હવે કેમ “તમે ભણેલા છો?” તેમણે હા કહી. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : કરવું? તેટલામાં પૂજ્યશ્રી વગર આમંત્રણે માસીને સ્મરણ મંત્ર : “આ બાઈ ભણેલા નથી માટે તમે આ ભક્તિના પાઠો તેમને આપવા પધાર્યા. પૂ.શ્રી બ્રહ્મચારીજીને કોઈએ પણ આ વાતની વાંચી સંભળાવશો?” જવાબમાં તેમણે કહ્યું : મહારાજ, તમે જાણ કરી નહોતી. છતાં તેઓ નિવાસસ્થાનેથી નીચે ઊતરી કહ્યું એટલે તો મારે એ કરવું જ પડશે.” પછી માસીના મરણ વખતે પણ માસાએ તેમને સ્મરણ કરાવ્યું, ચિત્રપટના દર્શન ભાઈઓ હતા તેમને સાથે લઈ કોઈના પણ આમંત્રણ વિના કે કરાવ્યા અને નિત્યનિયમના પાઠ વાંચી સંભળાવ્યા હતા. અંતે માસી પાસે આવી પહોંચ્યા. તેમને નિત્યનિયમ સંબંથી વાત તેમનો દેહત્યાગ પણ સ્મરણ કરતાં કરતાં થયો હતો.
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy