________________
કોનું ગામ અને કોનું ઘર
જ્યારે ત્યારે એક આત્માની જ વાત પૂજ્યશ્રી સુણાવથી પાછા આશ્રમમાં પગે ચાલીને આવતાં ગુપ્તતત્ત્વની આરાઘના ગુપ્ત રીતે કરીને પોતાનું તથા વચ્ચે બાંઘણી ગામ આવ્યું ત્યારે હું ખાસ તેઓશ્રીની પાછળ સર્વ મુમુક્ષુઓનું હિત કરી તેઓશ્રી ચાલ્યા ગયા. અહો! તેમનો નજીક ચાલતો હતો. ચાલતાં જમણે હાથે તેઓશ્રીનું મકાન જે : ઉપકાર! અહો તેમની કરુણા! જ્યારે ને ત્યારે એક આત્માની જ ગલીમાં હતું તે જગ્યા આવી. ત્યારે તેઓશ્રીએ તે બાજુ નજર વાત તેમના મોઢેથી નીકળતી. સુદ્ધાં પણ કરી નહીં અને જાણે ગામ જ તેમનું ન હોય કે તેઓનું
સ્ટેશને દુકાન કરવા જેવું નથી ઘર જ ના હોય તેમ સામે ભૂમિ ઉપર નજર કરીને સાવ અજાણ્યા
મેં એક વખત સલાહ પૂછેલી કે જો અગાસ સ્ટેશને હોય તેમ વૈરાગ્યમય દશાથી ચાલતા હતા.
કંઈક દુકાન કરું તો દિવસે પેટ પૂરતું મળી રહે અને રાત્રે ભક્તિમાં કર્મ પ્રમાણે બધું વહેંચાયેલું જ છે' અવાય. ત્યારે તેઓશ્રી બોલ્યા “સ્ટેશને દુકાન કરવા જેવું નથી.
એક વખત આશ્રમમાં તેમની રૂમમાં હું તેઓશ્રીની સામે ભાવના ભાવ, તો ભક્તિ અને પેટ બન્ને થશે.” ૨-૩ મુમુક્ષુઓ સાથે બેઠો હતો. ત્યારે તેમના દીકરા જશભાઈના
ોય તો મોઢે થાય વહુ પરદેશથી આવેલાં. તેઓ કહેવા લાગ્યા કે બાપુજી, એક
છે કે આઠ માસ પહેલાં કોઈને કંઈ મોઢે કરવાની આજ્ઞા વખત ઘેર ચાલો અને અમને જમીન વગેરે ન્યાયથી વહેંચી આપો.
આપી હોય તે જ્યારે ફરી દર્શન કરવા આવે ત્યારે તેને યાદ ત્યારે તેઓશ્રી કપાળે હાથ મૂકી બોલ્યા: બધું વહેંચાયેલું જ છે.
કરાવે કે અમુક મોઢે કર્યું? આપણે મન તો તેઓશ્રી એક જ હતા દરેકના પુણ્ય પ્રમાણે થાય છે” એમ જવાબ આપી, જાણે
અને મુમુક્ષુઓ તો ઘણા હતા, છતાં બઘાનાં પલાખાં લેતા. મને જશભાઈના વહુ સાથે તેઓશ્રીને કંઈ ઓળખાણ જ ન હોય તેમ
અપૂર્વ અવસર' મોઢે કરવા જણાવેલ તે ૨-૩ માસ પછી આવ્યો મોં ફેરવી લીધું અને મુમુક્ષુઓની સાથે સત્સંગ-બોઘની વાતો
ત્યારે પૂછ્યું. મેં કહ્યું: “મોઢે થતું નથી. ત્યારે તેઓશ્રી બોલ્યા : કરવા લાગ્યા.
“તમન્ના હોય તો થાય. જેટલું જીવને પૈસાનું મહત્ત્વ લાગ્યું છે દેહ દેહનું કામ કરે, આપણે આપણું કામ કરવું કે તેટલું ઘર્મનું લાગ્યું નથી.”
સંવત્ ૨૦૦૭માં ખેડબ્રહ્મા દુકાને જતી વખતે તેઓશ્રીના દર્શન કરીને જવાના વિચારથી હું આશ્રમ આવ્યો. સવારમાં દરવાજા પાસે ગયો ત્યારે ચુનીલાલ રખાએ વાત કરી કે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી તો આજે વહેલી સવારે સીમરડા ગયા છે. આ સાંભળી ચુનીલાલને રસ્તો પૂછી દરવાજેથી જ હું સીમરડા ચાલતો ગયો. ત્યાં ભગતજીને મેડે તેઓશ્રી પાસે ગયો. તેઓશ્રીને પગે રેલવેનો પાટો વાગવાથી અંગૂઠો એકદમ કાળો પડી ગયેલો અને લીંબુ જેટલો ફુલી ગયેલો. તરત જ સીમરડાથી પેટલાદ મારા ઓળખીતા વૈદ્ય પાસે જઈ દવા લાવ્યો અને તે કૂટી ગરમ કરી પગે લેપ કર્યો. પછી સેવા કરતાં જણાયું કે સાથળના આગલા ભાગે પણ લોહી જામી જવાથી કાળા પટ્ટા પડેલા છે. ત્યાં ઊના પાણીનો શેક કર્યો. પછી સાંજે વંદન કરવાનો સમય થયો એટલે તેઓશ્રી ઊઠ્યા. મેં કહ્યું : જરા આરામ કરો, ચાલવાથી લેપ ઊખડી જશે. તેઓશ્રી બોલ્યા : “દેહ દેહનું કામ કરે અને આપણે આપણું કામ કરવું.” એમ કહી
દાદરો ઊતરી પડ્યા, અને વંદન કરાવ્યું તેમજ વાંચન પણ કર્યું.
એક પ્રસંગે તેઓશ્રીએ મને જણાવેલું -“મુમુક્ષુઓની સેવા ચાકરી કરવી તે પણ ઘર્મની આરાઘના જ છે.”
ઉડ