________________
ઘર્મ આ પુરુષ કહે છે, તે જ છે
ક્ષેત્રમાં શા માટે જાય છે? જોઈશે ત્યારે પૈસા મળશે.” તો પણ સંવત્ ૨૦૦૪માં પૂજ્યશ્રી સણાવમાં ૧ માસ અને ૨ હું ત્રણ વર્ષ બિહારમાં રહ્યો. પરંતુ છેવટે મૂડીમાંથી પણ બે-ત્રણ દિવસ રહેલા ત્યારે સંઘની સેવા, ભક્તિ અને સત્સંગ ખૂબ ખૂબ
હજાર ઓછા કરીને જ આવ્યો. તૃપ્તિ થાય તેવાં મળ્યાં અને ઘર્મ આ પુરુષ કહે છે તે જ છે, પરમ
પૂજ્યશ્રીએ કહ્યું તેમજ બન્યું કૃપાળુદેવને આરાઘવાથી જ મોક્ષ છે એમ દૃઢ થયું. જુવાનીમાં એક વખત આણંદમાં મારા મિત્રની દુકાનનું ઉદ્ઘાટન પણ ઘર્મ કરવા યોગ્ય છે એમ જણાયું. માગસર માસની પૂનમે
બેસતા વર્ષે હતું. મારો મિત્ર દર્શન કરવા અને આશ્રમમાં મૂકી જમણવાર કરી મારે ત્યાં ચિત્રપટની સ્થાપના કરાવી અને તે
ગયો અને કહ્યું : “સાંજના પાંચ વાગ્યાની ગાડીમાં તું આણંદ વખતે મારા ઘરના બઘાએ મંત્ર લીઘો.
આવી રહેજે. છ વાગ્યાનું મુહૂર્ત છે.” સાંજના પૂજ્યશ્રીના દર્શન પુણ્ય પ્રમાણે ગમે ત્યાંથી મળી રહે કરવા ગયો, વિગત જણાવી ત્યારે તેઓશ્રીએ મને કહ્યું : “આજે એક વખત સત્સંગમાં પ્રશ્ન પૂછ્યો “સઘળું પુણ્ય પ્રમાણે
રાત્રે સમાધિમરણની માળા ગણાશે, તો તું અહીં જ રહે.” મેં થયે જાય છે; તો એક માણસ છે, શરીરે કમજોર છે અને માત્ર
શું કહ્યું : “જો હું આણંદ નહીં જાઉં તો મારા મિત્રનું દિલ દુભાશે.” એક જ વીધું જમીનની ખેતી કરી શકે છે, બીજો કોઈ વ્યવસાય
તેઓશ્રી બોલ્યા: સમયસર ગાડી જ આણંદ ના પહોંચે તો કઈ નથી અને પુણ્યમાં લાખ રૂપિયા મળવાના હોય તો કઈ રીતે ? રીતે તારા મિત્રને રાજી કરીશ?” મેં કહ્યું : “તેવું શી રીતે મળે?” ત્યારે તેઓશ્રીએ કહ્યું : “પુણ્ય ક્યાંયે જતું નથી.
બને?” હું આણંદ જવા નીકળ્યો. આણંદ આવવાનું થયું અને જમીનમાંથી ખેડતાં ચરુ મળે.”
કોઈ કારણસર અર્ધો કલાક ગાડી સ્ટેશન બહાર જ ઊભી રહી. - જ્ઞાની કહે તે સત્ય માનવું
પછી આણંદ સ્ટેશનેથી હું ઉદ્ઘાટનની જગ્યાએ પહોંચ્યો, પરંતુ
મોડું થઈ જવાથી મારું મિત્રમંડળ ઉદ્ઘાટનની વિધિ કરી નાસ્તો હું સને ૧૯૪૬માં અમૃતસર (પંજાબ) વ્યાપાર કરવા
પાણી પતાવી વેરાઈ ગયેલું. તે જોઈ મને અત્યંત ખેદ થયો કે નીકળ્યો. તે વખતે, પૂજ્યશ્રીના દર્શન કરી જવું તેવા વિચારથી
પૂજ્યશ્રીએ કહ્યું હતું તેમજ બન્યું. મેં ભક્તિ પણ ખોઈ અને આશ્રમ આવ્યો. તેઓશ્રીને વાત કરી તો કહ્યું : પૈસા માટે તેવા
મિત્રને રાજી પણ કરી શક્યો નહીં. અનાર્ય જેવા દેશમાં શા માટે જાય છે?” તો પણ હું જુવાનીના જોરમાં ગયો. સને ૧૯૪-૪૭માં વ્યાપાર કર્યો અને જે કંઈ મળ્યું હતું તે હુલ્લડ થવાથી ત્યાંજ મૂકીને ખાલી હાથે પાછો આવ્યો.
ગાંડા કામ કાઢી જશે, ડાહ્યા રહી જશે
અમારા ગામમાં એક જેસંગ નામનો મુમુક્ષનો છોકરો જરા ગાંડા જેવો ભોળો હતો. તેણે પોતાને મંત્ર આપવા ખૂબ આગ્રહ કર્યો ત્યારે પૂજ્યશ્રી તેને મંત્રદીક્ષા આપવા ઊભા થયા. તે વખતે એક ભાઈએ કહ્યું : “જો જો, તે તો ગાંડો છે.” ત્યારે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી બોલ્યા : “તેવા ગાંડા જ કામ કાઢી જશે અને ડાહ્યા રહી જશે.” અને ખરેખર એમ જ બન્યું કે જ્યારે જેસંગ ખેતરમાં ચાર લેવા જાય કે કંઈ કામ કરતો હોય ત્યારે પણ તેના મોઢે મંત્ર તો હોય જ. અંતે તેના મરણ વખતે પણ જ્યાં સુધી શુદ્ધિ હતી ત્યાં સુધી મંત્રનું સ્મરણ ચાલુ હતું અને મંત્ર સ્મરણ કરતા કરતા જ તેણે દેહત્યાગ કર્યો, એમ તેના માતુશ્રી કહેતા હતા.
અનાર્ય જેવા ક્ષેત્રમાં શા માટે જાય છે?
બીજી વખત ઈ.સ.૧૯૫૦માં બિહાર જવા નીકળ્યો. ત્યારે પણ તેઓશ્રીએ તે જ શિખામણ આપેલી : “અનાર્ય જેવા
કર