________________
પરમકૃપાળુદેવનો આત્મા
પૂજ્યશ્રીએ કૃપા કરી સમજાવ્યા હતા. પછી અનંત સુખમયા
બીજા દિવસે લખી લાવવાનું કહેલું તે લખીને
ગયેલો તે પોતે જોઈ ગયા હતા. એક વખત આશ્રમમાં રાજમંદિરમાં બેઠા હતા ત્યારે મેં પૂછેલું : “શુદ્ધભાવ કેમ
ભાગ્યશાળી હોય તેને પ્રાપ્ત થાય?” પૂજ્યશ્રી કહે : (કૃપાળુદેવ તરફ
આશ્રમમાં રહેવું ગમે આંગળી કરી) “અહીં અનંત
સંસારના ભાવો છોડી સુખ છે. એમ શ્રદ્ધા રાખવી.”
અહીં રહેવું મુશ્કેલ છે. ભાગ્યએક વાર મને પ્રશ્ન
શાળી હોય તેને અહીં ગમે છે. કર્યો: ‘પ્રભુ એટલે શું?” મેં તથા
અહીં ઘણા આવે છે. પણ કોઈકને બીજાઓએ કંઈક કંઈક ઉત્તર
જ ગમે છે. પેલું બંઘનું કારણ છે આપેલો તે હાલ યાદ નથી. પછી
અને ભક્તિ મોક્ષનું કારણ છે. પોતે બોલ્યા : હે પ્રભુ બોલતાં
મોજશોખથી ઉદાસ થાય ત્યારે પરમકૃપાળુદેવ તરફ લક્ષ જવો
એ ગમે. પ્રીતિ અનંતી પર થકી જોઈએ.”
જે તોડે, તે જોડે એહ કે પરમ એકવાર પોતાની રૂમ
પુરુષથી રાગતા.” માંથી બહાર આવતાં આવતાં
પૂછીને મુખપાઠ કરીએ કહ્યું : “બહુ પુણ્ય કેરા” વિચારજો. સ્વચ્છંદ રોકવાથી અવશ્ય મોક્ષ થાય.
એક વાર અમે સેવામાં હતા ત્યારે પૂ.શ્રીએ પૂ.ગોપાળએક વાર ઘણા ભાઈ બહેનો ઉપર રૂમમાં બેઠેલા હતાં !
ભાઈને પૂછ્યું કે “શું કરો છો હમણાં?”
ગોપાળભાઈ કહેઃ “પ્રભુ, મુખપાઠ કરું છું.” ત્યારે પૂછ્યું : “મોક્ષ અવશ્ય કેમ થાય? શું કરે તો જીવનો મોક્ષ અવશ્ય થાય?” કોઈને કંઈ જવાબ સૂઝયો નહીં. પછી પોતે વદ્યા :
“શું મુખપાઠ કરો છો?” એમ પૂજ્યશ્રીએ પૂછ્યું. “રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ.” ઘણાને મનમાં
“જે સારા લાગે તે પત્રો મુખપાઠ કરું છું” એમ ગોપાળથયું કે આ તો રોજ બોલીએ છીએ છતાં લક્ષમાં નથી.
: ભાઈએ કહ્યું. આશ્રમમાં –
પૂજ્યશ્રી કહે: “દવાખાનામાં કેટલીક દવાઓ પડી હોય
તેમાંથી સારી લાગે તે લેવાય? પૂછીને મુખપાઠ કરીએ. જીવને શું જેને વ્રત આવ્યું તેણે હવે પ્રમાદ ન કરવો
હિતકારી છે તે જીવ જાણતો નથી.” એક આત્માનું જ કલ્યાણ કરવું હોય તો ભણીને ક્યાં જવું છે? ભણવું હોય તો
બોઘમાં આવેલ વચનામૃતો. સંસ્કૃત શીખવા જેવું છે. જૈનના બધા આત્મા માટે આશ્રમમાં રહેવું છે. શાસ્ત્રો સંસ્કૃતમાં છે.”
મોક્ષ સિવાય બીજી આડાઅવળી ઇચ્છા રાખવી નહીં. એક વાર “જંબુસ્વામી ચરિત્ર” વાંચીને
એને (પરમકૃપાળુદેવને) શરણે બઘાનું કલ્યાણ થશે. પાછું આપવા ગયો ત્યારે પૂજ્યશ્રી કહે :
કૃપાળુદેવ પર ભક્તિભાવ વઘારવો. ' “જેને વ્રત આવ્યું તેણે હવે પ્રમાદ કરવા
મરણને સંભારવું, નિરંતર સંભારવું, તો વૈરાગ્ય રહે. જેવું નથી. થોડો પુરુષાર્થ કરે તો કામ થઈ જાય.”
આશ્રમમાં રહીને શમ, સંવેગાદિ ગુણો વીસ દોહરાના અર્થ કૃપા કરી સમજાવ્યા વઘારવાના છે. હું કંઈ જ જાણતો નથી એમ
એક વાર ચૌદસની રાત્રિએ ભક્તિ કરતાં કરતાં પૂછ્યું: હું કરવાનું છે. “તને વીસ દોહરાના અર્થ આવડે છે?” “થોડા થોડા આવડે : ક્ષાયિક સમ્યક્દર્શન થાય ત્યાં સુધી છે''એમ કહ્યું, ત્યારે પહેલી ગાથાથી પૂરા વીસ દોહરાના અર્થ ! હું કંઈક સમજું છું એમ રહ્યા કરે.
૫૫