________________
પરમકૃપાળુદેવ દેહ નહીં પણ આત્મા બેસતાં કે કાયોત્સર્ગમાં ઊભા રહેતા. પરમકૃપાળુદેવના દેહ તરફ દૃષ્ટિ
એકવાર પૂજ્યશ્રી મુમુક્ષુઓ સાથે જાલોર તીર્થના દર્શનાર્થે કરવાની નથી. આત્મા પ્રત્યે દ્રષ્ટિ રાખવી. પધાર્યા હતા. નીચે ઘર્મશાળામાં સહુનો ઉતારો હતો. ત્યાંથી લોટો
બીજા પ્રસંગે એક વાર કહેલું–“પરમ- ભરી પૂજ્યશ્રી જંગલમાં પઘાર્યા. ત્યાં પહાડ ઉપર એક ઊંચી કૃપાળુદેવનો દેહ છે તે પરમકૃપાળુદેવ ટેકરી હતી. ત્યાં જઈ ધ્યાનમાં બેસી ગયા. ઘણો સમય થયે નથી. તેમનો આત્મા છે તે પરમકૃપાળુ- પાછા ફર્યા નહીં તેથી હું અને શ્રી ગટુલાલ તેમની તપાસ અર્થે દેવ છે.”
ગયા. ત્યાં દૂરથી એક ઊંચી ટેકરી ઉપર તેઓશ્રી ઊભા થતા આશ્રમમાં પોતાની રૂમમાં :
જણાયા. ત્યાંથી પાછા વળતાં રસ્તામાં જે લોટામાં પાણી હતું તે સની ભાવના રોજ કરે તો સહુ મળે ? વડે માત્ર પગ ધોઈ આવતા જણાયા.
“મોટું પુસ્તક વાંચીએ. ઘણા વિચારો કર્યા પછી આ વચનો લખાયાં છે, એમ મનમાં રાખી વાંચવું.”
જ્યાં જઈએ ત્યાં સ્મરણ કરતા જઈએ. એક વખત હું એકલો હતો ત્યારે કહેલું: સવારમાં ઊઠીને એક વાર મેં કહ્યું “પ્રભુ, આણંદ જવું છે.” ‘હે પ્રભુ! મને સત્ મળો’ એમ ભાવના કરે તો સત્ મળે.”
પૂજ્યશ્રી કહે : “સ્મરણ કરતા કરતા જઈએ. બીજા ગુડિવાડામાં પૂજ્યશ્રીએ કહેલું :
લોકો બીજી વાતો કરતા હોય તેમાં લક્ષ ન આપવો. સ્મરણ કરવું. સૂતાં પહેલાં અઢાર પાપસ્થાનક વિચારવાં
ગમે ત્યાં જવું હોય તોય પૂછીને જઈએ. કંઈ મંગાવવું હોય તો પણ રોજ સૂતાં પહેલાં અઢાર પાપસ્થાનકો વિચારવાં.
મંગાવાય.” સવારથી સાંજ સુધીની પ્રવૃત્તિ તપાસી જવી. મારાથી ક્યાં હિંસા
એક વાર સ્વચ્છેદ પર બોલતાં : થઈ? ક્યા જૂઠ બોલાયું? એમ આખા દિવસની પ્રવૃત્તિને અઢાર
“કેટલાક ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ને બદલે “શ્રી વાર તપાસી જવી. દોષ થયા હોય તેનાથી પાછા હઠવું. અને
સહજાત્મસ્વરૂપ પરમગુરુ” બોલે છે. એ સ્વચ્છેદ છે. ક્યાં થઈને બીજા દિવસે લક્ષ રાખવો. એમ કરવાથી પ્રતિક્રમણ કરવા કરતાં
સ્વચ્છેદ પેસે છે, તેની જીવને ખબર નથી.” વઘારે ફળ થાય.”
ગુર કૃપાળુદેવને માનવા નિર્જન સ્થાનમાં ધ્યાન કાયોત્સર્ગ
શ્રી નેમિચંદજીએ એક વાર પ્રશ્ન કર્યો: પરમકૃપાળુદેવ પૂજ્યશ્રી જ્યારે દીર્ઘકાર્થે જંગલમાં જતાં ત્યારે કુવાના : તો પરોક્ષ છે. અને પ્રત્યક્ષ જ્ઞાનીથી કલ્યાણ થાય એમ કહ્યું છે. કાંઠે, વૃક્ષ નીચે, કોઈ ખંડેર જગ્યામાં કે પહાડ ઉપર ધ્યાનમાં તો ગુરુ કોને માનવા?” પૂજ્યશ્રી કહે: “ગુરુ કૃપાળુદેવને માનવા.
બીજા બઘા ઉપકારી છે એમ રાખવું.”
રોજ કંઈ કંઈ નવું શીખવું હું દ્રવ્યસંગ્રહ થોડે થોડે મુખપાઠ કરતો. પૂજ્યશ્રી કહે : ક્લાસમાં ચાલે છે તેટલું જ મોઢે કરવું એવું કંઈ નથી. આગળનું પણ કરી લેવું.” બીજા પ્રસંગે નાસિક જતાં પૂજ્યશ્રીએ કહેલું : “નિત્યક્રમ પુસ્તકમાંથી બધું મોઢે કરવું. અહીંના ક્રમમાંનું કંઈ આવડતું નથી એમ ન થવું જોઈએ. થોડે થોડે કરી બધું શીખી લેવું. કંઈ કંઈ નવું શીખવું. રોજ કંઈને કંઈ મોઢે કરવું. વઘારે ન બને તો એક લીટી, બે લીટી જ કરીએ પણ રોજ રોજ કંઈ કંઈ નવું શીખવું.
પરમકૃપાળુદેવ આગળ પુસ્તક મૂકી—“હે પ્રભુ, તારી આજ્ઞાથી આટલું મોઢે કરીશ” એવી ભાવના કરી મોઢે કરવું. અને અઠવાડિયામાં તો એક વાર બધું શીખેલું ફેરવી જવું.”
૫૪