________________
ગઈ.''
કષાયની ઉપશાંતતા વગેરે ગુણો પ્રગટાવવા કે કોઈ દેવ પોતાની બે મૂઠીઓ વાળીને કોઈ માણસના માથામાં
બહ ઉતાવળ કરવાની નથી, તેમ પ્રમાદપણ કરવાનો બહુ જોરથી મારે તેનાથી જેવી પીડા થાય છે, તેવી પીડા આપણા નથી. તરવારની ઘાર જેવું છે. બહુ ઉતાવળ કરવા જાય તો
ચાલવાથી પૃથ્વીકાયના જીવોને થાય છે.” પછી પૂજ્યશ્રી કહે – અઘીરજ આવી જાય. તેથી પુરુષાર્થ થાય નહીં. અહીં રહીને
એ વાતનો મને અનુભવ થયેલો. એક વખત કોઈ માણસ મારી કષાયની ઉપશાંતતા વગેરે ગુણો પ્રગટાવવાના છે. આત્માના
પાસે મંત્ર લેવા આવેલ તેને મેં મંત્ર વિષે સમજાવ્યું પછી તેને હિત માટે અહીં રહ્યા છીએ એ લક્ષ રાખવો. આ તો વચ્ચે વખત
પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરાવવા લઈ ગયો. મળે તેમાં બીજું વાંચવા જાણવાનું છે. એમ સંતોષ ન માનવો કે
તેના શરીરમાં વ્યંતર હતો. તેણે મારા માથામાં મૂઠીઓ વાળીને આટલું ભણી ગયા. હવે બસઆખી જિંદગી સથી વિદ્યાર્થી : જોરથી મારી અને ભાગી ગયો. આખા શરીરમાં ઝણઝણાટી થઈ રહેવું. થોડું શિખાય તો કંઈ નહીં, પણ વિચાર કરતાં શીખવાનું છે. ઇન્દ્રિયોને નુકસાન ન થાય અને ઇન્દ્રિયો વઘારે લોલુપી પણ : પૂ.શ્રી બ્રહ્મચારીજીના બોઘની હસ્તલિખિત નોટ નં.૧,૨,૩માંથી: ન થાય તેનું નામ સંયમ છે. બહુ ઉતાવળ કરવાની નથી. શક્તિ
આપણે પણ સાધુ થવું છે ને. હોય તેટલું તપ વગેરે કરવાનું છે. શરીરને પણ નુકસાન ન થાય ?
પૂજ્યશ્રીએ ૩ૐકારને “દશવૈકાલિક સૂત્રનું પોતે કરેલું અને પ્રમાદ પણ ન થાય તેમ કરવાનું છે. નહીં તો શરીર બગડી ગુજરાતી ભાષાંતર મોઢે કરવા જણાવ્યું. ૐકારે મોઢે કરવું શરૂ જાય. પછી કંઈ ન થાય. ગાંધીજી શરીરને ગધેડું કહેતા, વઘારે : કર્યું. અને એકવાર પૂજ્યશ્રીને પૂછ્યું કે: “આમાં તો સાઘુઓના ખાઈ જાય ત્યારે ગઘેડું વધારે ખાઈ ગયું એમ કહેતા.”
આચારનું વર્ણન આવે છે. તો આપણે મોઢે સ્વપ્નમાં પરમકૃપાળુદેવના દર્શન
કરવાથી શો લાભ? ત્યારે પૂજ્યશ્રી કહે –“આપણે એક દિવસ સ્વપ્ન સંબંધી કોઈ મુમુક્ષુ
પણ સાઘુ થવું છેને.” બહેને વાત કરી ત્યારે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ
ભણી ભણીને જણાવેલ–“આલોચનાદિ પદ સંગ્રહમાં જે
વેદીયા ઢોર જેવા ન થવું “જિનવર દર્શન અધિકાર છે તે લખવા મને
પૂજ્યશ્રી કહે–દેવસીભાઈ માંદા છે. હું તેમને ઇચ્છા થઈ ત્યારે વિચાર આવ્યો કે મને
ત્યાં જાય છે? ૐકાર કહે–નાજી. પૂજ્યશ્રી પરમકૃપાળુના દર્શન તો થયાં નથી તો કેમ
કહે–ત્યાં જજે. સેવા કરવી એ મુમુક્ષુનો ઘર્મ લખું? પછી રાત્રે સ્વપ્ન આવ્યું કે બાંધણીના
છે. ભગવાને પરસ્પર સેવા કરવાનું મુનિઓને મકાનમાં મેડા ઉપર પરમકૃપાળુદેવ પધાર્યા છે.
' પણ કહ્યું છે. એકલું ભણવામાં જ રહે તેને પછી દાતણ-પાણી કરીને દર્શન કરવા જઈશ. તેટલામાં તો આંખ
વ્યવહારની કંઈ ખબર ન રહે. ભણી ભણીને વેદીયા ઢોર જેવા ઊઘડી ગઈ. દર્શન ન થયાં તેથી ખેદ થયો. રાત બાકી હતી તેથી થઈ ન જવું. પરમાર્થને પ્રેરે એવો વ્યવહાર કરવા યોગ્ય છે. ફરી સૂઈ ગયો. ફરી તે જ પ્રમાણે સ્વપ્ન આવ્યું. હું મેડા ઉપર : દેવશીભાઈ પાસે જઈએ અને કંઈ કામ હોય તો પૂછવું. શરીર ગયો. પરમકૃપાળુદેવ, કફની વાળો ચિત્રપટ છે તે મુદ્રામાં બિરાજ્યા
દબાવવું હોય તો દબાવી આપવું. -શ્રી બ્ર.બો.હ.નો.નં.૩ (પૃ.૧૪૨૧) હતા. પૂ.સોભાગભાઈ પણ સાથે હતા. દર્શન કરી બહુ આનંદ
કોઈને ગરજ હશે તો કરશે થયો. પછી ઊઠીને “જિનવર દર્શન અધિકાર”કાવ્ય લખ્યું. તેમાં : પ્રથમ પ્રાસ્તાવિક પદ એ લખ્યું -
ૐકાર કહે -આપે જે ‘દશવૈકાલિક'નો અનુવાદ કર્યો છે
તે ક્યારે છપાશે? “ઘન્ય રે દિવસ આ અહે, પ્રભુ દર્શન આજ પમાય રે,
પૂજ્યશ્રી કહે–શું છપાવે? હજા ટીકા લખવી તો અધૂરી સુઘર્મ પ્રભાત પ્રગટ થતાં, દુઃખ સ્વપ્નની રાત્રિ ગમાય રે.” :
પડી છે. 3ૐકાર કહે—ક્યારે લખાશે? મૂઠીના મારથી આખા શરીરમાં ઝણઝણાટી
પૂજ્યશ્રી કહે—હમણાં આંખોનું કંઈ ઠેકાણું નથી. તેથી એક વખત પૂજ્યશ્રીએ જણાવેલ કે “ભગવતી સૂત્રમાં લખાય એવું નથી. વાત આવે છે કે શ્રી ગૌતમ સ્વામીએ શ્રી મહાવીર સ્વામીને પ્રશ્ન
ૐકાર કહે – તો એમનું એમ પડ્યું રહેશે? કર્યો કે હે ભગવાન! આપણે જમીન ઉપર ચાલીએ છીએ તેનાથી
પૂજ્યશ્રી કહે—કોઈને ગરજ હશે તે કરશે. સાથે ટીકા પૃથ્વીકાય જીવોને કેવી પીડા થતી હશે? ભગવાને ઉત્તરમાં જણાવ્યું : હોય તો સમજાય. -શ્રી બ્ર.બો.હ.નો.નં.૩ (પૃ.૧૪૪૯)
૫૧