SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઊંડા ઊતરવા માટે વિચારની જરૂર છે . કહેવાય? કોઈને આવડ્યું નહીં ત્યારે પૂજ્યશ્રી કહે– જે દેવલોકમાં પૂજ્યશ્રીએ મને પૂછ્યું – કશું વિચારવાનું રાખે છે? રહે છે તે દેવ કહેવાય. મનુષ્ય કરતાં વધારે સુખ ભોગવે, તેથી તે મેં કહ્યું – નાજી. પૂજ્યશ્રી કહે – દિવસમાં ગમે તે ! દેવ કહેવાય; પણ સદેવ નહીં. સદેવને તો તે પૂજનારા છે. ટાઈમમાં ગમે તે પદ, પત્ર કે પાઠનો વિચાર કરવો. આપણે -શ્રી બ્ર.બો.હ.નો.નં.૧ (પૃ.૧૩૬) આમાં શું કરવા જેવું છે? એમ વિચારવું. ઊંડા ઊતરવાની જરૂર એક પત્ર રોજ અડઘો કલાક વિચારવો છે. ઊંડા ઊતરવા માટે વિચારની જરૂર છે. વિચારથી ઊંડા ૐકાર કહે – પત્રો તો ફેરવું છું. પણ વિચાર નથી ઊતરતાં શીખાય છે. વિચાર ન કરે અને એકલું શીખ શીખ કરે આવતા. તો ઊંડુ ન ઉતરાય. -શ્રી બ્ર.બો.હ.નો.નં.૩ (પૃ.૧૧૬૩) પૂજ્યશ્રી કહે – બીજા પત્રો બધા ફેરવવાના રાખવા. સદ થી માનમાં પેસે પણ એક પત્ર રોજ અર્ધો કલાક બેસીને વિચારવાનું રાખવું. 3ૐકાર કહે – પ્રભુ, માન તો બહુ આવે છે. -શ્રી બ્ર.બો.હ.નો.નં.૨ (પૃ.૪૫૬) પૂજ્યશ્રી કહે – માન કરવા જેવું કંઈ નથી. આ કાળમાં હું ભૂલ થયે કૃપાળુદેવ આગળ ક્ષમાપના બોલવી એટલા સંઘયણ નથી કે બાર બાર મહિના ઉપવાસ કરી 3ૐકાર કહે – કાલે મેં આયંબિલનું પચ્ચખાણ શકે. એવી શક્તિ નથી કે સારી રીતે સંયમ લીધું હતું. ત્યાર પછી મારાથી ભૂલમાં કાચું આરાધી શકે. તો અભિમાન શાનું કરે?.... પાણી પીવાઈ ગયું. સગુરુને ભૂલે તેથી માનમાં પેસે છે. સદ્ પૂજ્યજી કહે – સાંભર્યા પછી ફરીથી ગુરુને ન ભૂલવા એ માન દૂર કરવાનો તો ન પીધું ને? ૐકાર કહે – ના. ઉપાય છે. જીવ ઊંચી શ્રેણીમાં નથી જોતો પૂજ્યશ્રી કહે – ફરીથી એવું ન થાય તેથી માન આવે છે. તેનું ધ્યાન રાખવું. (ફરી કહ્યું) કૃપાળુ-શ્રી બ્ર.બો.હ.નો.નં.૨ (પૃ.૫૩૩) દેવના ચિત્રપટ આગળ ક્ષમાપના બોલી પુદ્ગલના સ્વરૂપને જાણે તો આવ. -શ્રી બ્ર.બો.હ.નો.નં.૧ (પૃ.૧૩૭) વૈરાગ્ય આવે જેટલું બને તેટલું સારું ૐકાર કહે –“પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણ” એમ કૃપાળુદેવે લોકપુરુષ સંસ્થાને કહ્યો’ ૐકાર કહે – ચોવિહાર હોય ત્યારે સવારમાં કઈ વેળાએ ખાવું? પૂજ્યશ્રી કહે – (પત્રાંક ૧૦૭) તેમાં કહ્યું છે તો તેનો | “શાસન દીપાવ્યું રાજનું, માનાદિની તો ગંઘના; સૂર્ય ઊગે ત્યારે. કોઈ બે ઘડી પછી શો પરમાર્થ હશે? પૂજ્યશ્રી કહે – તે બ્રહ્મચારીજી તણા પાદારવિંદ વંદના.” ખાય છે. જેટલું બને તેટલું સારું. પ્રથમ પુદ્ગલના સ્વરૂપને જાણે ત્યારે વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય. તેનું સ્વરૂપ વિનાશી અને ક્ષણિક જાણે -શ્રી બ્ર.બો.હ.નો.નં.૧ (પૃ.૧૮૩) ત્યારે તેનું માહાસ્ય ન લાગે; પછી જીવ જ્ઞાન પામે. ન સમજાય તો અર્થ વાંચવા શ્રી .બો.હ.નો.નં.૧ (પૃ.૧૩૭) ૐકાર કહે – રોજ હું પ્રતિક્રમણ કરું છું. પણ મારું દેવલોકના દેવ તો, સદેવને પૂજનારા છે ચિત્ત તેમાં લાગતું નથી. અને કંઈ સમજાતું પણ નથી.એમ વગર સમયે કર્યા જઈએ તો શું થાય? પૂજ્યશ્રીએ પારસને પૂછ્યું – તેં મોક્ષમાળાના કેટલા પાઠ વાંચ્યા છે? પૂજ્યશ્રી કહે – ન સમજાતું હોય તો તેના અર્થ છે તે વાંચી જવા તો આપણને પારસ કહે – સાત પાઠ વાંચ્યા છે. પછી પ્રભુએ આઠમો પાઠ “સદૈવ તત્ત્વ'નો ત્યાંજ વાંચવા : ધ્યાન રહે. પ્રતિક્રમણ ન કરવું એવું પણ નથી. ન કરીએ તો શીખેલું ભૂલી જવાય. કહ્યું. ત્યારબાદ પૂજ્યશ્રી કહે – દેવ એટલે શું ? -શ્રી બ્ર.બો.હે.નો.નં.૧ (પૃ.૧૩૯) ૐકાર કરાગ દ્વેષ આદિ અઢાર દૂષણથી રહિત તે દેવ. પૂજ્યશ્રી કહે – એ તો સદેવ કહેવાય. પણ દેવ કોને ? શ્રી ૐકારભાઈ પર
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy