________________
અગાસ આશ્રમ, ચૈત્ર સુદ ૧૩, સં.૨૦૦૮ મહાવીર જયંતી મહિનાનો છોકરો ઘોડિયામાં ઝૂલે છે તેના મોઢામાં આ કેરીના સંસ્કૃતનો અભ્યાસ કરવો
કટકા કરીને ખવડાવજે. પછી મારી બાએ મને તે કેરી ખવડાવેલ, સવારે પૂજ્યશ્રીએ મને સંસ્કૃત અભ્યાસ કરવાની આજ્ઞા
એમ મારા પિતાશ્રી કહેતા હતા.' કરી જણાવ્યું કે “ઘણાં ખરાં શાસ્ત્રો મૂળ સંસ્કૃતમાં છે, તે સંસ્કૃતનો
તે વખતે પૂ.શનાભાઈ માસ્તરે જણાવ્યું કે “એ તો નાના અભ્યાસ કરવાથી સમજવામાં ઠીક પડે. પરમકૃપાળુ દેવના વચનો :
હતા. શું ખબર પડે?'' પણ વિશેષ સમજાય. એક વચનમાં અનંત આગમ રહ્યાં છે. તે
પૂજ્યશ્રીએ જણાવ્યું–“ભલે ને નાનો હોય, પણ મહાસમજવા માટે સંસ્કૃતનો અભ્યાસ કરવાનો છે. કૃપાળુદેવે પ્રભુશ્રી-
: પુરુષો અંદર એવું કંઈક ઘાલી દે કે જે આપણને ખબર ન પડે.
પુરુથી દર અ9 305 જીને વૃદ્ધાવસ્થામાં પણ સંસ્કૃતનો અભ્યાસ કરવા જણાવેલું.”
પણ આગળ જતાં ઊગે.” અગાસ આશ્રમ, ચૈત્ર સુદ ૧૪, સંવત્ ૨૦૦૮
પુરુષાર્થ કરે તો સફળતા મળે વીતરાગમાં અને અમારામાં ભેદ ગણશો નહીં
વિ.સં. ૨૦૦૭માં પર્યુષણ પહેલાં થોડા દિવસ મને એક ભાઈ પૂજ્યશ્રી પાસે આવ્યા. અને કહ્યું કે મારે ! આશ્રમમાં રહેવાનું મળેલ. તે દરમ્યાન એક દિવસ સવારે પૂજ્યશ્રી ઘેર ઋષભદેવ અને કપાળદેવના ચિત્રપટ રાખ્યાં છે. સવારમાં
બ્રહ્મચારીજી પરમપૂજ્ય પ્રભુશ્રીજીના ઓરડામાં બિરાજ્યા હતા પાંચ વાગે ઊઠીને ગુરુભક્તિ કરું છું. પછી ઋષભદેવના ચિત્રપટ
અને કંઈ લખતા હતા. મેં તેમની પાસે જઈ હાથ જોડી જણાવ્યું કે આગળ સ્તવન આદિ દેવભક્તિ કરું છું. એમાં
“મારે પરણવાના ભાવ નથી અને હવેનું કંઈ વાંધો તો નહીં ને?”
જીવન ભક્તિ માટે આશ્રમમાં ગાળવાના પૂજ્યશ્રીએ જણાવ્યું–“કશો ભેદ ન
ભાવ છે. તે સફળ થશે કે નહીં? રાખવો. એક જ છે. કૃપાળુદેવે લખ્યું છે કે
- તેઓશ્રીએ મારી સામે જોયું અને હાથ વીતરાગમાં અને અમારામાં કશોય ભેદ ન
લાંબો કરીને હસતાં હસતાં કહ્યું કે “સફળ રાખશો. આત્માની અનંત શક્તિઓ છે. પરમ
થશે. કેમ નહીં થાય? પુરુષાર્થ એ તો તારા પૂજ્ય પ્રભુશ્રીજીએ કૃપા કરીને આ ભક્તિનો
હાથની વાત છે. ભાવ છે તો વ્રત લઈએ.” ક્રમ યોજ્યો છે. તે રોજ કરવો. સ્વચ્છેદ કરવો
પછી તેઓશ્રી કાયોત્સર્ગમાં સ્થિત થઈ ગયા. નહીં. એથી લાભ નથી. કોઈને “તત્ત્વજ્ઞાન”
જલેબી એ અભક્ષ્ય વસ્તુ છે ન આપવું. તેમને કહેવું કે અગાસ જાઓ, ત્યાં
લગભગ ૧૪ વર્ષની ઉમરે મેં પૂજ્યશ્રી જ્ઞાનીની આજ્ઞાથી અપાય છે. તમને વધારે
બ્રહ્મચારીજીને જણાવેલ કે “કંદોઈને ત્યાંની લાભ થશે. ભક્તિ તો ઉત્તમ છે. બીજી ઇચ્છા
કોઈ વસ્તુ વાપરવી નહીં. એવો મને નિયમ ન કરતાં “પરમશાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસમ્મત આપો.” તેઓશ્રીએ કહ્યું કે “બધી વસ્તુઓનો ત્યાગ ન કરાય ઘર્મ છે.” પ્રભુશ્રીજી કહેતા કે જેનું મહાપુણ્ય હશે તે જ આ દરવાજામાં તેમ છે. માટે એક જલેબી નહીં ખાવી એવો નિયમ લઈ લે. પગ મૂકશે.”
જલેબી એ અભક્ષ્ય વસ્તુ છે.” પછી મેં એ નિયમ લીઘો હતો. મહાપુરુષો જે આપે તે આગળ જતાં ઊગે કંઈ થતું નથી એમ થાય તો પુરુષાર્થ જાગે.
દેહોત્સર્ગના ચાર-પાંચ દિવસ પહેલાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી પરમ પૂજ્ય બ્રહ્મચારીજીના દેહોત્સર્ગના થોડા દિવસ પોતાના નિવાસ સ્થાનમાં સવારે લગભગ ૧૦ વાગે પાટ પર પહેલાં (કાર્તિ સુદ ૧, ૨૦૧૦) અમે ત્રણ ચાર મુમુક્ષુઓ તેઓશ્રીની સૂતા હતા. હું તથા બીજા બે ત્રણ મુમુક્ષુઓ ચરણસેવા કરતા ચરણસેવા કરતા હતા. તે વખતે અમોને તેઓશ્રીએ પૂછ્યું “તમને હતા. તે વખતે તેઓશ્રીએ મને પૂછ્યું “તને પ્રભુશ્રીજીનો પ્રસાદ એમ થાય છે કે અહીં આશ્રમમાં રહી બઘો વખત નકામો જતો મળેલો.'
રહે છે, કંઈ થતું નથી?” મેં કહ્યું “પ્રભુશ્રીજી આહોર પધાર્યા ત્યારે હું લગભગ
ત્યારે મેં જણાવ્યું—“નકામું તો નથી લાગતું, પણ કંઈ છ મહિનાનો હતો. મારી બા પરમપૂજ્ય પ્રભુશ્રીજી પાસે કોઈ
- બા પરમપૂજ્ય પ્રભુત્રાજી પાસે કોઈ થતું નથી એમ તો થાય છે.” ખાદ્ય વસ્તુ ભેટ ઘરવા લઈ ગયા હતા. પ્રભુશ્રીજીએ તે લઈ લીધી
પૂજ્યશ્રી કહે–“એમ થાય તો પુરુષાર્થ જાગે, નહીં તો હતી અને એક પાકી સુંદર કેરી આપી જણાવ્યું હતું કે તારે ઘેર છે : આશ્રમમાં રહ્યા છીએને? બધું થશે એમ થઈ જાય.”
૫૦