________________
શ્રી ૐકારભાઈ
અગાસ આશ્રમ સમ્યકદર્શન છે
તેમના શરણે જ રહેવું. કોઈ બીજા એ જ એને છાપ છે
વિકલ્પમાં પડવું નહીં. પૂનાની પ્રતિજ્ઞા યાદ એક વાર સીમરડાવાળા પૂજ્ય
છે? ત્યાં પ્રભુશ્રીજીએ બધાને પ્રતિજ્ઞા મોતીભાઈ ભગતજીએ સ્વમુખે મને જણા
કરાવી હતી કે “સંતના કહેવાથી મારે વેલું કે “પ્રભુશ્રીજીએ મને કહ્યું હતું કે
કૃપાળુદેવની આજ્ઞા માન્ય છે.” સંતની ભગતડા! એને (પૂ.બ્રહ્મચારીજીને) સમ્યક
આજ્ઞાએ મને એક કૃપાળુદેવ જ માન્ય છે. દર્શન છે એ જ એને છાપ છે. છાપની
બીજો કોઈ નહીં. આપણે પ્રત્યક્ષની ક્યાં જરૂર નથી.
શોઘ કરવાની છે? પ્રભુશ્રીજીએ બહુ શોઘ પૂ. ભગતજીએ ફરી મને જણાવેલું
કરી કૃપાળુદેવને આખરે શોઘી કાઢ્યા કે પૂ. બ્રહ્મચારીજીએ, દેહત્યાગના બે-ત્રણ
અને તે જ આપણને માન્ય કરવા કહ્યું, દિવસ પહેલાં રસોડામાં જમવા આવતાં
માટે બીજા કોઈ સંકલ્પ વિકલ્પ કરવા મને જણાવેલું કે ભગતજી ! અમને હવે
નહીં. એક પરમકૃપાળુએ જેવો આત્મા બુદ્ધિપૂર્વક દોષ થતા નથી. અબુદ્ધિપૂર્વક
જાણ્યો છે તેવો જ મારે માન્ય છે. તે જ થાય તે ખરા.
મારે જોવો છે. અને તેમની આજ્ઞા અને નાકોડા તીર્થ, મહા વદ ૧૩, સં.૨૦૦૮
વચનોનું યથાર્થ પાલન કરવું છે. આપણે
પરમકૃપાળુદેવ પ્રત્યક્ષ જ છે, એમ નિશ્ચય વચનો પ્રત્યક્ષ સન્દુરુષ તુલ્ય
રાખવો, કારણ કે જો પ્રત્યક્ષ હોત તો પૂજ્યશ્રીને મેં પૂછ્યું : કૃપાળુદેવે
તેમના વચનોનું જ પાલન કરવાનું હતું. ઠેકાણે ઠેકાણે લખ્યું છે કે પ્રત્યક્ષ સપુરુષ
બીજું શું? માટે તેમના જે વચનો મળ્યા છે તેનો લક્ષ રાખી હોય તો જ કલ્યાણ થાય. હવે કપાળુદેવ તો પરોક્ષ છે. તો હવે
પ્રવર્તન કરવું. અને તે પુરુષે કહેલાં વચનો કોઈ બીજો કહેતો હોય કોને સસ્તુરુષ માનવા?
તો સાંભળવા, માન્ય કરવા યોગ્ય છે. પણ બીજા કોઈ વિકલ્પ પૂજ્યશ્રી કહે: આત્મા જેને પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ સત્યરુષનાં કરવા નહીં. બધા સંકલ્પ વિકલ્પો મૂકી દઈ એક પરમકૃપાળુ સત્ વચનો છે તે પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વિચારવા તથા ગુરુને શરણે જ વર્તવા યોગ્ય છે. સર્વ પ્રકારે પરમકૃપાળુદેવ ઉપર આરાઘવાં, તો સમકિત થાય એવું છે.”
અર્પણબુદ્ધિ કરવી. પ્રત્યક્ષ પરોક્ષના કોઈ પણ વિકલ્પો કરવા મંત્ર સ્મરણમાં કે શાસ્ત્રમાં ચિત્ત પરોવવું નહીં. એક પરમકૃપાળુ દેવના જ આશ્રયે તેમની આજ્ઞા પાલન
એક મુમુક્ષુએ પૂજ્યશ્રીને પ્રશ્ન પૂછ્યો કે સંકલ્પ વિકલ્પ બહુ થાય છે. માટે શું કરવું?
જેવા ભાવ હોય તેવા સ્વપ્ના આવે પૂજ્યશ્રી–સંકલ્પ વિકલ્પ થાય છે તે પૂર્વકર્મનું ફળ છે. એક વખત મેં પૂજ્યશ્રીને જણાવેલ કે “આપને કેવળજ્ઞાન તેથી ગભરાવું નહીં અને પુરુષાર્થ કરીને તેને દૂર કરવા. મંત્ર- થયું એવું મને ગઈ કાલે સ્વપ્ન આવ્યું.” સ્મરણમાં અથવા સારા પુસ્તકોમાં ચિત્ત પરોવી દેવું. સંકલ્પ
પૂજ્યશ્રી–કોને કેવળજ્ઞાન થયું? વિકલ્પ કરવા નહીં. સંકલ્પ વિકલ્પ શાના થાય છે?
મેં કહ્યું –આપને. અને આકાશમાંથી એટલાં બધા ફુલો | મુમુક્ષુ–“પ્રત્યક્ષ સદ્ગુરુ અને પરોક્ષ સદ્ગુરુ બાબતમાં વરસ્યાં કે હું ઊભો હતો તે ઢીંચણ સુથી ફુલોથી ઢંકાઈ ગયો. સંકલ્પ વિકલ્પ થાય છે.”
આકાશમાં દેવદુંદુભિ વાગતી હતી. જેણે આત્મા જાણ્યો એવા પરમકૃપાળુદેવ પ્રત્યક્ષ જ છે પૂજ્યશ્રીહસીને) સ્વપ્નાની વાત સાચી હોતી નથી.
પૂજ્યશ્રી–“એવા કોઈ સંકલ્પ વિકલ્પ કરવા નહીં. જેણે પણ સારા સ્વપ્નો આવે તો પુણ્ય બંઘાય છે. અને ખોટાં સ્વપ્નો આત્મા યથાર્થ જાણ્યો છે એવા પરમકૃપાળુદેવ તે પ્રત્યક્ષ જ છે. હું આવે તો પાપ બંધાય છે. જેવા ભાવ હોય તેવા સ્વપ્નો આવે છે.
| સ્વપ્ના ઉપરથી આપણા ભાવ કેવા રહે છે તેની ખબર પડે છે.