SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અંબાલાલભાઈ જેસીંગભાઈ પટેલ બોરીઆ વિષયકષાયની વૃત્તિથી લાભમાં ખામી ઉત્તર–ભક્તિમાં કે પુરુષના બોઘથી ભાવ પૂ.પ્રભુશ્રીજીનો સમાગમ મને થયેલો, થાય છે. તે ક્ષણિક હોય છે. પાછો જીવ ત્યાંથી પણ તે વખતે મારી ઉમ્મર નાની હતી. વિષય ઊઠે છે અને બીજા પ્રસંગોમાં પડે છે એટલે કષાયની વૃત્તિઓ પણ ખરી. તેથી યથાર્થ લાભ ભૂલી જાય છે. પણ એ જ ભાવ બીજા પ્રસંગોમાં થયેલો નહીં. પણ પૂ.શ્રી બ્રહ્મચારીજીના સમા પણ કાયમ રહેવા અને પરિણામ કહે છે. ગમથી મને ઘણો લાભ થયો. તેઓશ્રી બોઘ વચનો વિચારીએ તો ઉલ્લાસ આવે. આપતા તે મેં થોડો નોટમાં ઉતારેલો. પછી તેઓશ્રી પાસે સુઘરાવેલો. તે બોઘામત ભાગ આઠ દ્રષ્ટિ વાંચવી, શેરડીનો કટકો મોઢામાં રાખી ફેરવી ફેરવ કરીએ તો મીઠાશ નહીં આવે. પહેલામાં છપાયેલ છે. પણ જરા દાંત વતી દબાવીએ તો મીઠાશ આવે. તેમ જ્ઞાનીના તમે આરાઘનાના ક્રમમાં છો' વચનો વાંચીએ, વિચારીએ તો તેમાં ઉલ્લાસ આવે. એકવાર તે નોટ પૂજ્યશ્રી પાસે રહેલ. તેમાં છેલ્લા પાના ઉપર તેઓશ્રીએ લખ્યું હતું : “આરાધનના ક્રમમાં તમે છો” જેટલા કષાય ઘટ્યા તેટલો આત્મા નિર્મળ આથી ખૂબ જ અંતર શાંત રહે છે, અને એ જ ભાવોમાં રહેવા આઠ દૃષ્ટિની સખ્ખાય છે, તે અંતર્ પરિણામ ઉપર છે. ઇચ્છા રહે છે. પણ કર્મ આવે છે. આ વ્યવહાર અને આશ્રમના પ્રથમની ચાર દ્રષ્ટિમાં જે ગુણોનું વર્ણન કરેલું છે તે ભૂમિકારૂપે મેનેજમેન્ટનું કામ પણ વિકલ્પોનું કારણ તો થાય છે. પણ તેઓશ્રીએ : છે. તેવા ગુણો જીવમાં આવ્યું યોગ્યતા આવે છે. વ્રતરૂપે યમનિયમ આશ્રમની સેવાનો નિર્દેશ કરેલો તેથી તે બાબત કંઈ બીજો વિચાર હોય અથવા ન પણ હોય. જેટલા કષાય ઘટ્યા હોય તેટલો આત્મા નથી. મરણ સુધી સેવા બજાવવા જ ભાવ રહે છે. (સ્વ.અંબાલાલ નિર્મળ હોય છે. પાંચમી દ્રષ્ટિમાં ક્ષાયિક સમકિતનું વર્ણન છે. ભાઈએ જીવનના અંત પર્યત આશ્રમના ટ્રસ્ટી તરીકે અને છેલ્લા ઉપશમ સમકિત થોડો વખત જ રહે છે, પછી ક્ષયોપશમ થઈ વર્ષોમાં સહાયક વ્યવસ્થાપક ટ્રસ્ટી તરીકે સેવા આપી છે) જાય ત્યારે નિર્મળપણું હોતું નથી. સમ્યકત્વ મોહનીયનો ઉદય ભાવનું અનુસંધાન રહ્યા કરે છે. તેથી સ-મળપણું આત્મામાં રહે છે. જેમ થાળી કામ અને તેના વિકલ્પો આવે પણ તે પસાર થઈ ગયા ? સુવર્ણની હોય પણ અંદર લોખંડનો ખીલો માર્યો હોય તે મુજબ પછી પાછું ભાવનાનું અનુસંધાન થઈ જાય છે. જેથી એમ જણાય જાણવું. કામ તો બન્ને પ્રકારની થાળીથી સરખા પ્રમાણમાં લઈ છે કે તે યથાર્થ જ છે. જેને પૂર્ણ નિવૃત્તિ છે તે ઘણું જ ઝડપી કામ શકાય છે. પણ લોખંડનો ખીલો છે તેટલી એબ ગણાય છે. તેમ કરી શકે છે. : બન્ને પ્રકારના સમકિતમાં હોય છે. ક્ષયોપશમ સમકિત ઘણી વખત પૂ.શ્રી બ્રહ્મચારીજીનો બોઘ - આવે છે અને જાય છે. જો ઉપયોગ ન રહે તો આ ભવમાં જતું સમ્યક્દર્શન પછી મોક્ષમાર્ગની શરૂઆત કે પણ રહે. વઘુમાં વઘુ તે છાસઠ સાગરોપમ સુધી રહી શકે છે. પ્રશ્ન-સાચો ઘર્મ ક્યારે થાય? માટે સાવચેત રહેવા જ્ઞાની પુરુષોનો નિરંતર ઉપદેશ હોય છે. ઉત્તર—સમ્યદર્શન થયા પછી સાચો ઘર્મ થાય છે. આત્મસિદ્ધિના દરેક વાક્યો લબ્ધિરૂપ કષાયોની મંદતા કે તીવ્રતાથી શુભ કે અશુભ ગતિ થાય છે. મહાવીર સ્વામીએ ઉપદેશમાં ગૌતમ સ્વામીને ઉત્પાદ, પરંતુ સમ્યદર્શન થયા બાદ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. વ્યય, ધ્રુવ કહ્યું. અને તેટલાથી તે બધું સમજી ગયા તે મુજબ ઉપદેશોથથી આરંભ-પરિગ્રહ પ્રત્યેની વૃત્તિ પાછી વળે એટલે પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિ-શાસ્ત્ર બનાવ્યું છે. તેનાં દરેક વાક્યો સિદ્ધાંત-બોઘ પરિણામ પામે અને ત્યારે સમ્યક્દર્શન થાય. લબ્ધિરૂપ છે, એમ પ્રભુશ્રી કહેતા. થોડે થોડે કરીને પણ મોઢે સંસારનું સ્વરૂપ તથા દેહનું સ્વરૂપ વારંવાર વિચારવું તે વૈરાગ્યનું કરી લેવું. વાંચી જવા કરતાં મોઢે કર્યું હોય તે વધુ ફળદાયક છે, કારણ છે. કારણ તેમાં ઉપયોગ, વાંચી જવા કરતાં સારો રહે છે. ઘરડી ભાવ ટકી રહેવા તે પરિણામો ડોશીઓ પણ એક એક કડી દરરોજ કરી આત્મસિદ્ધિ પૂરી પ્રશ્ન–ભાવ અને પરિણામ એ બેમાં ફેર શો? : મોઢે કરે છે. ૪૬
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy