SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અગાસ આશ્રમ, શ્રાવણ સુદ ૧૪, સં.૨૦૦૪ ઉત્તર–“સદગુરુના ઉપદેશથી સ્વચ્છંદ તે રોકાય.” વચનામૃત' છે તે પ્રત્યક્ષ કૃપાળુદેવ તુલ્ય, પ્રશ્ન-સરુની પરીક્ષા શી? કેમ ઓળખાય? શ્રદ્ધા નથી એટલે મનાતું નથી. સત્પરુષનો દ્રઢ વિશ્વાસ ઉત્તર–યોગ્યતા જોઈએ. બોઘને યોગ્ય ભૂમિકા જોઈએ. થયે એ શ્રદ્ધા આવે છે. અને એ થવા માટે પરમકૃપાળુદેવના પ્રશ્ન-આટલો કાળ ગયો તેમાં ભૂમિકા તૈયાર નહીં થઈ વચનામૃત વાંચવા, વિચારવા. “વચનામૃત” છે તેને પ્રત્યક્ષ હશે? ઉત્તર—પણ તે વખતે સદગુરુનો યોગ ન હોય તો એકલી કૃપાળુદેવ તુલ્ય જ જાણવું. એટલી શ્રદ્ધા થઈ નથી એટલે એમ ભૂમિકા શું કરે? મનાતું નથી. એવી દ્રઢ શ્રદ્ધા કરવી. એમનું એક એક વચન પ્રશ્ન–અનાદિકાળમાં પુરુષ નહીં મળ્યા હોય? લઈને આખો દિવસ રટણ કરવું.” “તમે પરિપૂર્ણ સુખી છો.” ઉત્તર–ત્યારે ભૂમિકા તૈયાર નહીં હોય. પ્રમાદ વિશેષ “આત્મા પરમાનંદરૂપ જ છે.” વર્તતો હોય એટલે વિશેષ લાભ લઈ શક્યો નહીં. શિથિલતા અને આબુ,વૈશાખ સુદ ૧૫, સં.૨૦૦૫ : એવા બીજા કારણોને લઈને રખડ્યો. પોતાની યોગ્યતા અને સત્પરુષ બેય જોઈએ સગુરુની કૃપા બે મુનિઓ (કચ્છી) દેલવાડાથી આવેલા. તેમની સાથે વચનામૃત પત્રાંક ૬૭૦ વંચાયો. પત્રના મથાળે “ૐ ઘણી વાતો-ચર્ચા થઈ. મુનિઓએ પૂછ્યું અનાદિકાળથી બધું : શ્રી સદ્ગુરુપ્રસાદ” હતું. મને પૂછ્યું: ‘સદ્ગકર્યું તે સફળ થયું નહીં તેનું શું કારણ? પ્રસાદ’નો અર્થ શો? પૂજ્યશ્રીએ કહ્યું: “રોકે જીવ સ્વચ્છેદ તો, પામે અવશ્ય મેં કહ્યું–સદ્ગુરુના વચનોરૂપી પ્રસાદી. મોક્ષ.” સ્વચ્છંદને લઈને. પૂજ્યશ્રીએ કહ્યું – સદ્ગુરુની કૃપા. પ્રશ્ન-સ્વચ્છેદ શાથી જાય? શ્રી મનહરભાઈ
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy