________________
નિજ ડહાપણ તજી જ્ઞાની કહે તેમ કરવું પોતાની શક્તિ વિચારી કામ હાથમાં લેવું અગાસ આશ્રમ, આસો સુદ ૧૪, સં.૨૦૦૧
સંવત્ ૨૦૦૨ના જેઠ સુદ ૧૧ના રોજ હું અગાસ ગયો મેં પૂ.પ્રભુશ્રીજીનો બોઘ પૂજ્યશ્રીની આજ્ઞા લઈને ઉતાર્યો.
હતો. તે વખતે મારે શ્રી હીરાભાઈ ઝવેરી સાથે, રાજકોટમાં પછી તે પુસ્તકના આગળના પાન ઉપર પૂજ્યશ્રીને પોતાના પરમકૃપાળુદેવનો જે મકાનમાં દેહ છૂટેલો તે મકાન ખરીદવા હસ્તાક્ષરમાં કંઈ લખી આપવા જણાવ્યું તેથી તેઓશ્રીએ નીચેની સંબંધમાં પત્રવ્યવહાર ચાલતો હતો. પૂજ્યશ્રીને પૂછતાં તેમણે ગાથા લખી આપી હતી.
જણાવ્યું કે “કામ સારું હોય તોપણ એકલા હાથે બોજો ઉપાડવાનું (હરિગીત)
થતું હોય તો પોતાની શક્તિ વિચારી તે કામ હાથ ઘરવું.” ‘ટળે છે દશા પરિભ્રમણની', વિશ્વાસ વિણ વિચાર ક્યાં? પાછળથી એ મકાન લેવાનો વિચાર માંડી વાળ્યો હતો. (પત્રસુઘારે! શ્રવણ પણ ના ઓળખે, ભક્તિ ન ભાવ વિચાર જ્યાં, પત્રાંક ૬૫૬માં આનો ઉલ્લેખ છે.). વાતે વડાં ના થાય” મંડી પડ વિનય-ભક્તિ સજી,
વૃઢ નિશ્ચય જે જાગશે તે છોડશે, કર સમજ નિજ ડહાપણ તેજી.
સંવત્ ૨૦૦૫ના માગસર સુદ ૮ના રોજ પૂજ્યશ્રીજી અપૂર્વ અવસર'નું પદ કાઉસગ્નમાં બોલવું ઘામણ મંદિર પ્રતિષ્ઠા દિન માગસર સુદ ૧૦ની ઊજવણી નિમિત્તે સંવત્ ૨૦૦૨ના કારતક વદ સાતમે
પઘાર્યા હતા. પૂજ્યશ્રી સંઘ સાથે વવાણિયા જાત્રાએ પધાર્યા.
માગસર વદ બીજના રોજ આશ્રમ પાછા ફરતા ત્યાં તલાવડી વગેરે જુદી જુદી જગ્યાએ જવાનું
સુરત આવ્યા હતા. તે દિવસે આગમ મંદિરના થતું. અને મોટે ભાગે બધે જ “અપૂર્વ અવસર'નું
દર્શન કરવા ગયા. ત્યાં ૪૫ આગમની મોટા પદ બોલતા. એક દિવસ સાંજે રવિમાતાની
અક્ષરોમાં છાપેલ પ્રત હતી તે જોઈ પૂજ્યશ્રીએ દેરીએ “અપૂર્વ અવસર’નું પદ બોલ્યા. પાછા
મને જણાવ્યું કે આમાંની પ્રત મળે તો આશ્રમ ફરતાં રસ્તામાં મેં પૂજ્યશ્રીને કહ્યું કે “અપૂર્વ
માટે લેશો. પછી મેં બહુ તપાસ કરાવી પણ તે અવસર”ની પાછળની ગાથાઓ યાદ રહેતી
મળી નહોતી. ત્યાંથી અમારે ઘરે પધાર્યા. બઘાને નથી, ભૂલ પડે છે. ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું
ખબર પડવાથી ઘણા મુમુક્ષુ ભાઈ બહેનો દર્શન કે “વારંવાર બોલવાથી યાદ રહેશે” અને કહ્યું:
માટે આવ્યા હતા. પૂ.ગાંડાકાકા વગેરે બઘાએ કોઈક વાર “અપૂર્વ અવસર’નું પદ કાઉસગ્નમાં બોલવું.”
સુરત રોકાવા માટે ખૂબ વિનંતી કરી પણ તેમ કર્યાથી મને એ પદ આપ્યું ત્યાં જ યાદ રહી ગયું.
પૂજ્યશ્રીએ જવાનો નિશ્ચય દ્રઢ કરેલો હોવાથી કોઈનું કંઈ ચાલ્યું
નહીં. અગાઉ આપણે શું વાંચી ગયા? કહો
જલ્દી આશ્રમમાં આવી રહેશો ત્યાં રોજ વચનામૃત વંચાતું. તે શરૂ કરતા પહેલા રોજ
સ્ટેશન ઉપર પૂજ્યશ્રીએ ગાંડાકાકાને કહ્યું કે “તમે પણ પૂજ્યશ્રી બઘાને પૂછતા કે અગાઉ આપણે શું વાંચી ગયા? એટલે
: હવે જેમ બને તેમ જલદી આશ્રમમાં આવી રહેશો.” જે વંચાય તે બઘા કાળજીપૂર્વક સાંભળતા અને યાદ રાખતા. ઘણો અપૂર્વ બોઘ ચાલતો હતો. શ્રી જવલબહેન (શ્રીમદ્જીના
પછી પોષ સુદમાં પૂ.ગાંડાકાકા આશ્રમમાં ગયા હતા,
અને ફાગણ સુદ ૮ની રાત્રે સવા વાગે હૃદય બંધ પડી જવાથી પુત્રી) તથા શ્રી ભગવાનભાઈ ત્યાં રોજ સાંભળવા બેસતા.
ગુજરી ગયા હતા. તે નિમિત્તે અમો બધા અગાસ આવ્યા ત્યારે રસ વગરનું જે મળે તે ખાઈ લેવું
પૂજ્યશ્રીએ કહ્યું “એમણે પોતે જે કરવાનું હતું તે કર્યું અને આપણા સંવત્ ૨૦૦૨ના ચૈત્ર સુદ ૮ ઉપર હું આશ્રમમાં ગયો છું હાથમાં હજુ મનુષ્યદેહ છે એટલે પુરુષાર્થ કરીએ તો આપણે એથી તે વખતે આયંબિલની ઓળી ચાલતી હતી. પૂજ્યશ્રીએ મને પૂછ્યું પણ વિશેષ કરી શકીએ, માટે પુરુષાર્થ કરવો. ખેદ કરવો નહીં.” કે “તમે કોઈ આંબલ કર્યું છે?” મેં કહ્યું: “નથી કર્યું.” ત્યારે પૂ.ગાંડાકાકાના દેહાવસાન નિમિત્તે ચૈત્ર વદ ૬ના દિવસે તેઓશ્રીએ જણાવ્યું : “ઘણો આનંદ આવે છે, કંઈ ખાવાની સુરતથી મંગુભાઈ સુખડિયાને લઈને અમે આશ્રમમાં આવ્યા. ઉપાધિ નહીં. રસ વગરનું જે મળે તે ખાઈ લેવાનું.” આ સાંભળ્યા કે ત્યાં ઘારી બનાવી પ્રસાદ કર્યો. તે પ્રસંગે મંગુભાઈને ઉદ્દેશીને પછી મેં ત્રણ દિવસ આંબેલ કર્યા હતા.
પૂજ્યશ્રીએ બોઘ કર્યો કે :
૪૩