________________
.
14_11 -
સદ્ગુરુ સ્વરૂપની અભેદરૂપે પ્રાપ્તિ આમ રાત દિવસ નિસ્પૃહપણે ધ્યાન અને સ્વાધ્યાયરૂપ સતત્ પુરુષાર્થના ફળસ્વરૂપે તેઓશ્રીની આત્મદશા વર્ધમાન થઈ વિશિષ્ટ અનુભવ પ્રગટ
. છે તે થાય છે.
આજ ઉમે મમ દ ન મરે તે સંવત ૧૯૯૬ના વૈશાખ વદ ૯ તા.
૧Tબન્નશ ૨ ૩-૪-૪૦ ને દિવસે ગુરુવારે તેઓશ્રી પોતાની
બૅL M ૧૨ , ડાયરીમાં નોંધે છે –
20 િ િ , K M છે . “આજ ઊગ્યો અનુપમદિન મારો,
તત્ત્વપ્રકાશ વિકાસે રે; સદ્ગુરુ સ્વરૂપ અભેદ અંતરે,
પૂ.શ્રી બ્રહ્મચારીજીના હસ્તાક્ષરમાં તેમનો વિશિષ્ટ આત્મઅનુભવ અતિ અતિ પ્રગટ પ્રભાસે રે.”
એમના સમાગમથી મુમુક્ષુઓની સાત્ત્વિકતા અર્થ - આત્મતત્ત્વનો પ્રકાશ વિકસિત
ખીલી ઊઠતી. પોતે ગમે તેવા દોષિત પ્રત્યે પણ થવાથી આજનો દિવસ મારા માટે અનુપમ છે. સદુ
અજોડ કરુણાથી મૈત્રી ભાવે વર્તતા. એમની ગુરુ પરમકૃપાળુદેવનું સહજ આત્મસ્વરૂપ મારા અંતર
નિર્દોષતાના કારણે મુમુક્ષુઓને એમનામાં પરમ આત્મામાં અભેદરૂપે અત્યંત અત્યંત પ્રત્યક્ષ, પ્રકૃષ્ટપણે
વિશ્વાસ હતો. તેથી બાળકની જેમ તેમના આગળ ભાસી રહ્યું છે અર્થાત અભેદરૂપે અત્યંત અત્યંત પ્રગટ સ્પષ્ટ
: પોતાના દોષો ઠાલવી હૃદય ખાલી કરતા અને યોગ્ય માર્ગદર્શન અનુભવમાં આવી રહ્યું છે.
મેળવતા. ત્યારપછી તો પૂ. શ્રી બ્રહ્મચારીજીનું જીવન આનંદની
દોષો કઢાવવા વજથી પણ કઠોર લહેરીઓથી વિશેષ ઉભરાવા લાગ્યું. તેઓશ્રીનું આનંદી, પણ ક્યારેક દોષોને કઢાવવા વજથી પણ અધિક કઠોર ગોળમટોળ ગૌર વદન પરમાત્માના સચ્ચિદાનંદ સ્વરૂપની ઝાંખી
હૃદયનો અણસાર પણ તેમનામાં મળતો. જેના સ્મરણમાત્રથી કરાવતું અને ઘર્મ પરમ આનંદરૂપ છે, એમ જણાતું હતું. હું ગમે તેવા દોષ થવાના પ્રસંગથી બચી જવાતું. નિર્દોષ વ્યક્તિત્વ
ગમે તેવા દોષિતને સુઘારવા માટે એમને ક્યારેય ગંભીર એમના સ્વભાવમાં નિર્દોષતાના કારણે રોમેરોમમાં થવું પડ્યું નથી. એમની સહજ ગંભીરતા તેના માટે બસ હતી. એ વિશ્વબંધુત્વની ભાવનાનાં સદૈવ દર્શન થતાં અને હરકોઈને તેમના હું જ્યારે ગંભીર બની જાય ત્યારે સત્ની પાછળ છૂપાયેલ પ્રતાપના. પ્રત્યે આત્મીયતાનો અનુભવ થતો. એમના હૃદયમાં કોઈ પ્રત્યે પ્રભાવે ધ્રુજી ઉઠાતું. છતાં પણ એ ગંભીરતામાંથી એક પ્રકારની ભેદભાવની ભાવના જ નહોતી. સાગર જેવા ગંભીર હોવા છતાં કરુણા જ વરસતી હોય એમ જણાતું હતું. પણ બાળકના જેવું નિરભિમાનપણું હતું. વિશાળ શાસ્ત્રજ્ઞાન, હજારો મુમુક્ષુઓને તેઓશ્રીએ પરમકૃપાળુદેવનું શરણ માનવ સ્વભાવનું ઊંડું સૂક્ષ્મજ્ઞાન અને આત્માની અથમમાં અઘમ અંગીકાર કરાવ્યું. સેંકડો સજ્જનોને તેમનો નિકટનો પરિચય સ્થિતિથી માંડીને સર્વોત્કૃષ્ટ સ્થિતિ સુધીની ઊંડી અલૌકિક સમજ પ્રાપ્ત થયો. દરેક પ્રત્યે આત્મીયતા હોવા છતાં પણ તેઓશ્રીની હોવા છતાં પણ તેઓશ્રી સદાએ સમાયેલા જ રહેતા. બધું જાણે ઉદાસીનતા-વૈરાગ્ય અદ્ભુત હતો. તેમજ આંખમાં ચમત્કાર હતો. પરમકૃપાળુદેવના યોગબળના પ્રતાપે જ છે એમ માનતા. ક્યારેય ઝીણવટથી જોનારને તેમની આંખ, હસે બોલે કે જુએ, પણ પોતાનું જ્ઞાન કે મહત્તા બતાવવાનો પ્રયત્ન સરખો પણ કર્યો : ગમે તે દશામાં પણ ન્યારી જ લાગતી. તેઓ સંસારના ભાવથી નથી. પણ સર્વ સાથે માત્ર સરળતાથી, નિખાલસતાથી વાત સાવ અલિપ્ત પરમ સંયમી હતા. કરતા. એમનો આ સ્વભાવ અખા ભગતની એક ઉક્તિનું સ્મરણ શું જેને જ્ઞાન થશે તેને પરમકૃપાળુદેવથી થશે. કરાવે છે કે – “જ્ઞાની ગુરુ ન થાયે કેનો,
એકવાર એક મુમુક્ષુભાઈએ પૂછ્યું કે “કંઈ જ્ઞાન થયું સે'જ સ્વભાવે વાત જ કરે,
હોય તો કહેજો;” ત્યારે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ જવાબમાં કહ્યું કે અખા, ગુરુપણું મનમાં નવ થશે.”
- “જેને થશે તેને અહીંથી થશે; કંઈ બીજેથી થવાનું છે?
૨૬