SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના પ્રતિમાજી ક્ષેત્રફરસનાથી અનેક મુમુક્ષુઓને ઘેર આગમન : પછી વઢવાણ કેમ્પમાં ચાર દિવસ, અમદાવાદમાં શ્રી જેસીંગભાઈને ત્યાં બે દિવસ, ત્યાંથી સીઘા સુરત બે દિવસ, ધૂળિયા છ દિવસ, વ્યારા એક દિવસ રોકાઈ બારડોલી, સરભાણ, ભુવાસણ, ઘામણ, સડોદરા, પથરાડિયા, દેરોદ, આસ્તા આદિ સ્થાનોએ ફરી પાછા સુરત ત્રણ દિવસ રોકાઈ ત્યાંથી પાલેજમાં ત્રણ દિવસ સ્થિરતા કરી આશ્રમમાં પઘાર્યા. સં.૨૦૦૩ના કાર્તિક વદ ૭ ના દિવસે પૂજ્યશ્રી કાવિઠા ગયા. ત્યાં સવા મહિનો સ્થિરતા કરી. પછી સીમરડા અગિયાર દિવસ રહ્યા. ત્યાંથી ડભાસી બે દિવસ, ભાદરણ બાર દિવસ, સીસવા ત્રણ દિવસ રહી બોરસદ થઈ આશ્રમમાં આવ્યા. વૈશાખ વદ અગિયારસને દિવસે આંખ બતાવવા માટે પૂજ્યશ્રીનું મુંબઈ જવું થયું હતું. ત્યાંથી પાછા વળતાં ઉમરાટ પચ્ચીસ દિવસ રહ્યા હતા. સં.૨૦૦૪ના કાર્તિક વદ ૭ના દિવસે પૂજ્યશ્રી પગપાળા વિહાર કરી સંદેશર ગયા. ત્યાંથી બાંધણી નવ દિવસ, સુણાવ એક મહિનો ને બે દિવસ, દંતાલી સોળ દિવસ, સીમરડા બાર દિવસ, આશી એક મહિનો રહી આશ્રમ પાછા ફર્યા હતા. શ્રી કાવિઠા ગામે પ્રતિષ્ઠા | Iળ ના પાક મા મુકી ના નામ જાપ | પાપ કામ મારી હતી કે હકીકત છે કે જમા = = = = = વૈશાખ સુદ તેરસના શુભ દિવસે પૂજ્યશ્રીના સાનિધ્યમાં ઉપરના ભાગમાં તીર્થકર ભગવાનની પ્રતિમા, નીચેના ભાગમાં પરમકૃપાળુદેવની પ્રતિમા અને ગભારાની બહાર એક બાજુ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના પ્રતિમાજીની સ્થાપના થઈ હતી. દેરાસરના આગળના ચોકમાં બે હજાર માણસો બેસી શકે એટલો મોટો સુંદર વિશાળ મંડપ બાંધ્યો હતો. ભક્તિનો વર્તમાનમાં સભામંડપ સાથે શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, કાવિઠા બધો કાર્યક્રમ ત્યાં થતો. વાંચનમાં પૂજ્યશ્રી અસરકારક વિવેચન સં.૨૦૦૪ના વૈશાખ સુદ ૯ને દિવસે પૂજ્યશ્રી મુમુક્ષુઓ : કરતા તે ઘણા જીવોને વૈરાગ્યનું કારણ થયું હતું. સાથે પગપાળા વિહાર કરી કાવિઠા પ્રતિષ્ઠા નિમિત્તે પધાર્યા. ત્યાં વરઘોડાની શોભા કોઈ અલૌકિક લાગતી હતી. પૂ.શ્રી આઠ દિવસનો અઠ્ઠાઈ મહોત્સવ રાખેલ. તેથી આજુબાજુના તેમજ બ્રહ્મચારીજી જેમ તારામાં ચંદ્ર પ્રકાશે તેમ સંઘની વચમાં શોભતા દૂરના ઘણા મુમુક્ષુઓએ હાજરી આપી હતી. હતા. ભક્તિનાં પદો અને ગરબીઓ બહુ ઉલ્લાસથી ગવાતા હતા. ૧૭૬
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy