________________
શ્રી રાજગૃહી તીર્થ
‘Sા
કામ
બ્ર.શ્રી મગનભાઈ શ્રી ઘર્મચંદજી બ્ર.શ્રી વસ્તીમલજી હતા. રાજગૃહીમાં કુલ ૯ દિવસ રહ્યા હતા. ત્યાંથી નાલંદા કુંડલપુર આવ્યા. તે મહાવીર સ્વામીની જન્મભૂમિ છે. ત્યાં શ્વેતાંબર દિગંબરના મંદિરો છે. તેનાં દર્શન કરી સાંજે રાજગૃહી પાછા આવી પહોંચ્યા.
પાવાપુરી-શ્રી મહાવીર સ્વામીનું મોક્ષસ્થાન શ્રી રાજગૃહીમાં આવેલ પાંચ પહાડો ગામથી એક માઈલ દૂર પાંચ પહાડ આવેલા છે.
૧. વિપુલાચલ ૨. રત્નાગિરિ ૩. ઉદયગિરિ ૪. સોનાગિરિ (શ્રમણગિરિ) ૫. વૈભારગિરિ.
ચાર હજાર વર્ષ જૂની ભવ્ય પ્રતિમા
વિપુલાચલ પર્વત ઉપર શ્રી મહાવીર ભગવાન આદિના મંદિરો છે. રત્નાગિરિ ઉપર મુનિસુવ્રતસ્વામીનું મંદિર છે. ઉદયગિરિ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચાર હજાર વર્ષ જૂની ભવ્ય પ્રતિમા છે. વૈભારગિરિ ઉપર મહાવીર સ્વામી ઘણી વાર પઘારેલાનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે. તે પહાડ ઉપર શ્રી મુનિસુવ્રતસ્વામીના ચાર કલ્યાણકની જગ્યા છે. ત્યાં મંદિર છે. અહીંથી શ્રી ઘનાભદ્ર અને શ્રી શાલિભદ્ર અનશન કરી મોક્ષ પઘાર્યા હતા. તે સ્થાન ઉપર તેમની મૂર્તિઓ છે.
વૈભારગિરિની ટોચ ઉપર શ્રી ગૌતમસ્વામીની દેરી છે, ત્યાં જઈ ચૈત્યવંદન કર્યું. ત્યાંથી પાછા વળતાં મંદિર આગળ નીચે બે ગુફાઓ છે. તે રોહિણિયા ચોરની ગુફાઓ કહેવાય છે. તે
ભગવાન મહાવીર સ્વામીનાં અગ્નિસંસ્કાર સ્થાને આવેલ જળમંદિર ગુફાઓ એક નાના ગામ જેટલી વિશાળ છે.
રાજગૃહીથી પાવાપુરી ગયા. ત્યાં શ્રી મહાવીર સ્વામીનું પૂજ્યશ્રીને મુમુક્ષુઓએ કરાવેલ સ્નાન
મોક્ષસ્થાને તથા અગ્નિસંસ્કારની જગા ઉપર તળાવની વચ્ચે વૈભારગિરિ પહાડની નીચે તળેટીમાં ગરમ પાણીના છે
જળમંદિર આવેલું છે. તે સુંદર અને રમણીય છે. મંદિરમાં જવા કુંડ છે. એનું પાણી ગંધક કે એવી જ કોઈ ઘાતુમિશ્રિત હોવાથી
માટે પુલ પણ બાંધેલો છે. પ્રાકૃતિક રીતે ગરમ હોય છે. આ પાણી રોગ નિવારક છે. લકવો,
જળમંદિરથી એક માઈલ દૂર શ્રી મહાવીર સ્વામીની અંતિમ સંગ્રહણી વગેરે દરદો માટે બહુ ઉપયોગી કહેવાય છે. હજારો
દેશનાના સ્થાને સમવસરણની રચનાના આકારનું સુંદર રમણીય માણસો તેનો ઉપયોગ કરે છે. આ સ્થાને
હું મંદિર આવેલું છે. તેને બાબુનું મંદિર કહે છે.
હવે સંઘ પાવાપુરીથી ગુણિયાજી આવ્યો. ત્યાં ગૌતમ પૂજ્યશ્રીને શ્રી મગનભાઈ, શ્રી ઘર્મચંદભાઈ અને શ્રી વસ્તીમલભાઈએ મળીને ૧૦૮
સ્વામીના નિર્વાણની જગ્યાએ સુંદર જળમંદિર બનાવેલું છે. ત્યાં
દર્શન ભક્તિ કરી સમેતશિખરજી માટે પ્રયાણ કર્યું. કળશાઓ વડે નવરાવ્યા
૧૭૪