SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીને પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલ તત્ત્વજ્ઞાન રયતા શીર-પર્દા મેરામ જગ કેરલદે RE પIT પૂ.શ્રી બ્રહ્મચારીજીને પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલ તત્ત્વજ્ઞાનમાં લખી આપેલ હસ્તાક્ષરમાં માર્ગદર્શન આ તત્ત્વજ્ઞાનમાં પ.કૃ.દેવનો ચિત્રપટ આ તત્ત્વજ્ઞાનમાં પ.પૂ.પ્રભુશ્રાજીના ચિત્રપટ સ્વચ્છેદ અને પ્રમાદ ટાળી જીવનનો નિશ્ચય સ્વરૂપ ભજવાની આજ્ઞા શ્રી સદ્ગુરુ દેવ કી જય પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને “તત્ત્વજ્ઞાનમાં મંત્ર ઉપરાંત | ૧. પ્રભુશ્રીના દર્શનની સેવાની સદૈવ ઇચ્છા. (પ્રત્યક્ષ કે ચિત્રપટશ્રી ૨) ૬ ૨. શ્રી ગુરુદેવની આજ્ઞા (રાગદ્વેષનો ત્યાગ) નું સ્મરણ. અ.અહો કેટલાક છૂટક વચનો લાલ પેન્સિલથી લખી આપેલા. તે આ છે: શ્રી સપુરુષ કે વચનામૃત, આ. ક્ષમાપના, ઇ. હે પ્રભુર સ્વચ્છેદ ટાળી અપ્રમત્ત થા, જાગ્રત થા, જાગ્રત થા. (સહજાત્મસ્વરૂપની પ્રાપ્તિ – સ્વચ્છંદ ને પ્રતિબંઘ તજી શ્રીમદ્ પ્રમાદથી મુક્ત થઈ, સ્વરૂપને ભજ=આત્મા છેજી – જ્ઞાન દર્શન રાજચંદ્રનું વાંચન. પ્રભુશ્રીના લેખનું મનન. ૫ માળા ફેરવવી. ચારિત્ર- આત્મભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે, જીવ કોઈને કહેવું નહીં. લહે કેવળજ્ઞાન રે=સવિચાર, સવિચાર. ૩. મારી જાતને માટે બનતા સુઘી કોઈને ફેરા ખવરાવવાની ઇચ્છા તત્ ૐ સત્ ન કરું. ૪. બને તેટલો વિચાર કરીને કાર્યનો આરંભ કરું. સહજાત્મ સ્વરૂપ=પરમગુરુ ૫. અહંભાવ ટાળવા બનતો પ્રયત્ન કરું. જુગાર, માંસ, દારૂ, મોટી ચોરી, વેશ્યાસંગ, શિકાર, ૬. કોઈને વચન આપતા પહેલાં અતીવ વિચાર કરું કે આપું જ નહિં. પરદારાગમન એ સાત વ્યસનનો ત્યાગ કર્તવ્ય છેજી. ૭. જેટલી ક્ષણો વ્યવહારકાર્યમાંથી બચે તે ભક્તિ માટે જ વાપરવી. દયા, ક્ષમા, ઘીરજ, સમાધિમરણ, સમભાવ, સમતા, સાત ભાવ વ્યસન અસંગ, અપ્રતિબંઘ, શાંતિઃ” સાત વ્યસન - ત્યાગ કર્તવ્ય છે. ઇત્યાદિ વચનોએ તેમને ખૂબ જાગૃત કર્યા. પછી આત્મ ૧. જુગાર - શુભ કર્મના ઉદયમાં હર્ષ, અશુભમાં ખેદ માનવો સિદ્ધિમાં “પ્રત્યક્ષ સગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય” આદિ તે હારજીતરૂપ ભાવ જુગાર. વચનોનો વિચાર થતાં પ.પૂ.પ્રભુશ્રીજી વિના તેમને બીજે ક્યાંય ૨. માંસક દેહ પર (સ્વ-પરના) પ્રીતિ રાખવી. તે ભાવ માંસ ભક્ષણ છે. ગમતું નહીં. જેથી વ્યવહારકાર્યમાંથી છૂટી બચતો વખત ભક્તિમાં ૩. મદિરા - મોહનીય કર્મથી સ્વપર વિવેક ભૂલી જવો તે ભાવ જ ગાળતા. એવી ભક્તિની લય લાગી હતી. સોસાયટીના મિત્રોમાં મદિરા પાન-દારૂનું વ્યસન છે. ૬ ૪. મોટીચોરી :- ઘન પર પ્રીતિ અને તે મેળવવાની ઇચ્છા રહ્યા કરે તો એ ગોરઘનભાઈ ભગતને નામે જ ઓળખાતા. અને રજા કે તે ભાવ ચોરી છે. અવકાશ મળતાં આશ્રમમાં જ આવી જતા. હવે તેમને જીવનમાં ૫. વેશ્યાસંગ - તે કુબુદ્ધિને વશ થઈ વર્તવું. શું કરવા માટે નિશ્ચય કરવો તે વિષયનું ભાન થયું. જેથી ૬. શિકાર:- નિર્દય પરિણામ ભાવ રાખવા. ‘તત્ત્વજ્ઞાન'માં પોતાનો નિશ્ચય સ્વહસ્તે સાત કલમોમાં નોંધે છે. : ૭. પદારાગમન - કાયા ઉપર મમતા રાખી વર્તવું તે.” તથા સાત ભાવ વ્યસનની પણ નોંધ કરે છે તે નીચે પ્રમાણે છે : આવો ઉત્તમ નિશ્ચય તેમના અંતરમાં વર્તતો હતો. ૧૧
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy