________________
સહજાત્માસ્વરૂપ પરમગુરુ' મંત્રનો ઉભવ
રાળજ
- -
સ
-
સંવત ૧૯પરમાં ખંભાત નજીક આવેલ રાળજ ગામમાં શ્રીમદે એકાંત નિવૃત્તિ અર્થે નિવાસ કરેલ. ત્યાં મુમુક્ષુઓને બોઘ પણ મળતો હતો. તે જાણી શ્રી લઘુરાજસ્વામી (શ્રી લલ્લુજી મુનિ) ખંભાતથી ચાલતા ચાલતા રાળજની સીમ સુઘી આવી પહોંચ્યા. પછી એક માણસને મોકલી શ્રી અંબાલાલભાઈને બોલાવ્યા અને શ્રીમદુની આજ્ઞા મંગાવી.
જૈન મુનિઓ ચોમાસામાં વિહાર કરી બીજે ગામ જઈ ન શકે એવો આચાર છે તેથી જાણે શ્રીમદે અંબાલાલભાઈ મારફત કહેવડાવ્યું કે મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તેમની પાસે આવીને દર્શન કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તો ભલે પાછા ચાલ્યા જાય?
““સીને વિષે પ્રીતિ, “સ” રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા,
એ જ નિરંતર સંભારવા યોગ્ય છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૮૨)