________________
અપૂર્વ અવસરનું સર્જન
» પૂ વ” વ સર એ કે જેને ના ૧રો ૧. કરે શું બાકાં તર નિ ગ્રંથ છે ? सश६ पन दिने વિએ ૨ શું ૬૧ મહત કુરૂષ ને પં, .
અ
પરમકૃપાળુદેવ નડિયાદમાં હતા ત્યારે વવાણિયામાં માતુશ્રી દેવબા બીમાર છે એવા સમાચાર મળતાં તુરત તેઓ વવાણિયા પધાર્યા હતા. માતુશ્રીની ચાકરી ઘણી જ સારી રીતે કરી હતી. પોતે તેમની પાસે જ બેસી રહેતા. માંદગીના કારણે માતુશ્રી ચાલવું ભૂલી ગયાં હતા; શ્રીમદ્ તેમને હાથ ઝાલી ચલાવતા હતા. અપૂર્વ અવસર' નું ભાવનાબદ્ધ કાવ્ય માતુશ્રીના ખાટલા ઉપર બેઠાં બેઠાં જ પરમકૃપાળુદેવે રચ્યું હતું.
“સિદ્ધદશાની ભાવના કરવાની છે. સિદ્ધને યાદ કરવાના છે. સિદ્ધદશામાં મોહ નથી. એ દશા યાદ કરવા માટે “અપૂર્વ અવસર'નું પદ ગાયું છે. પોતાનું ખરું સ્વરૂપ એ છે, તે જીવ ભૂલી ગયો છે. આત્મામાં રાગદ્વેષ, મારું-તારું કશું જ નહીં. જેણે આત્મા પ્રગટ કર્યો છે તેનામાં વૃત્તિ જાય
તો રાગદ્વેષ ન થાય. જ્ઞાની પુરુષોમાં વૃત્તિ જાય તો રાગ-દ્વેષ ન થાય.” (બો.૧, પૃ.૨૪૬)
૬૯