SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસરનું સર્જન » પૂ વ” વ સર એ કે જેને ના ૧રો ૧. કરે શું બાકાં તર નિ ગ્રંથ છે ? सश६ पन दिने વિએ ૨ શું ૬૧ મહત કુરૂષ ને પં, . અ પરમકૃપાળુદેવ નડિયાદમાં હતા ત્યારે વવાણિયામાં માતુશ્રી દેવબા બીમાર છે એવા સમાચાર મળતાં તુરત તેઓ વવાણિયા પધાર્યા હતા. માતુશ્રીની ચાકરી ઘણી જ સારી રીતે કરી હતી. પોતે તેમની પાસે જ બેસી રહેતા. માંદગીના કારણે માતુશ્રી ચાલવું ભૂલી ગયાં હતા; શ્રીમદ્ તેમને હાથ ઝાલી ચલાવતા હતા. અપૂર્વ અવસર' નું ભાવનાબદ્ધ કાવ્ય માતુશ્રીના ખાટલા ઉપર બેઠાં બેઠાં જ પરમકૃપાળુદેવે રચ્યું હતું. “સિદ્ધદશાની ભાવના કરવાની છે. સિદ્ધને યાદ કરવાના છે. સિદ્ધદશામાં મોહ નથી. એ દશા યાદ કરવા માટે “અપૂર્વ અવસર'નું પદ ગાયું છે. પોતાનું ખરું સ્વરૂપ એ છે, તે જીવ ભૂલી ગયો છે. આત્મામાં રાગદ્વેષ, મારું-તારું કશું જ નહીં. જેણે આત્મા પ્રગટ કર્યો છે તેનામાં વૃત્તિ જાય તો રાગદ્વેષ ન થાય. જ્ઞાની પુરુષોમાં વૃત્તિ જાય તો રાગ-દ્વેષ ન થાય.” (બો.૧, પૃ.૨૪૬) ૬૯
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy