________________
હવે ગાંઠની પીડા નથી. પછી તે
સંસ્કૃતનો એક શ્લોક
બોલ્યા. ત્યારે શ્રીમદ્
કહે એ ક્યાં સાંભ
ળેલ ? ટોકરશીભાઈ
કહે ઈડરના જંગલમાં
આપની સાથે હું હતો ત્યાં. શ્રીમ ્ બોલ્યા—
TRICO
તરત જ તેઓશ્રી દૂર બેઠા અને બધાને
જણાવ્યું કે ‘ટોકરશી મહેતાનો દેહ છૂટી ગયો છે, પણ તમે લગભગ પોણા કલાક સુધી તેમની પાસે
જશો નહીં.’
લેશ્યા ફેરવી શકાય
આ શ્લોક ઘણો સારો છે, લખી રાખવા જેવો છે. થોડીવાર પછી શ્રીમદે ટોકરશીભાઈને પૂછ્યું હવે કેમ છે ? ટોકરશીભાઈ બોલ્યા : ‘આનંદ આનંદ છે. આવી સ્થિતિ મેં કોઈપણ દિવસે અનુભવી નથી.’ એટલામાં શ્રીમદે એક વખત હાથનો ઈશારો ભાઈ ટોકશીભાઈના મોઢા તરફ ચડતો કર્યો અને
શ્રીમદે સ્વશકિતબળે તેમની લેશ્યા ફેરવી દીધી. મરણ સમયે જેવી જેની લેશ્યા હોય તેવી તેની ગતિ થાય છે.
“ચૈતન્યમાં ચમત્કાર જોઈએ, તેનો શુદ્ધ રસ પ્રગટવો જોઈએ.
એવી સિદ્ધિવાળા પુરુષો અશાતાની શાતા કરી શકે છે.”
૫૫
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૮૫)