SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ગાંઠની પીડા નથી. પછી તે સંસ્કૃતનો એક શ્લોક બોલ્યા. ત્યારે શ્રીમદ્ કહે એ ક્યાં સાંભ ળેલ ? ટોકરશીભાઈ કહે ઈડરના જંગલમાં આપની સાથે હું હતો ત્યાં. શ્રીમ ્ બોલ્યા— TRICO તરત જ તેઓશ્રી દૂર બેઠા અને બધાને જણાવ્યું કે ‘ટોકરશી મહેતાનો દેહ છૂટી ગયો છે, પણ તમે લગભગ પોણા કલાક સુધી તેમની પાસે જશો નહીં.’ લેશ્યા ફેરવી શકાય આ શ્લોક ઘણો સારો છે, લખી રાખવા જેવો છે. થોડીવાર પછી શ્રીમદે ટોકરશીભાઈને પૂછ્યું હવે કેમ છે ? ટોકરશીભાઈ બોલ્યા : ‘આનંદ આનંદ છે. આવી સ્થિતિ મેં કોઈપણ દિવસે અનુભવી નથી.’ એટલામાં શ્રીમદે એક વખત હાથનો ઈશારો ભાઈ ટોકશીભાઈના મોઢા તરફ ચડતો કર્યો અને શ્રીમદે સ્વશકિતબળે તેમની લેશ્યા ફેરવી દીધી. મરણ સમયે જેવી જેની લેશ્યા હોય તેવી તેની ગતિ થાય છે. “ચૈતન્યમાં ચમત્કાર જોઈએ, તેનો શુદ્ધ રસ પ્રગટવો જોઈએ. એવી સિદ્ધિવાળા પુરુષો અશાતાની શાતા કરી શકે છે.” ૫૫ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૮૫)
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy