________________
બીજાના ભોગે સુખી થવાય નહીં
એકવાર એક વેપારી સાથે શ્રીમદે હીરાના સોદા કર્યા. શ્રીમને પોતાની દુકાને આવેલા જોઈ પેલો વેપારી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે, અમુક સમયે નક્કી કરેલા બિચારો ગભરાટમાં પડી ગયો. તે કરગરતો બોલ્યો : “રાયચંદભાવ પ્રમાણે વેપારીએ શ્રીમદુને અમુક હીરા આપવા. આ ભાઈ, આપણી વચ્ચે થયેલા હીરાના સોદા અંગે હું ખૂબ ચિંતામાં બાબતનો ખતપત્ર પણ વેપારીએ શ્રીમ લખી આપ્યો. પડી ગયો છું. મારું જે થવાનું હોય તે થાઓ, પણ તમે ખાતરી
પરંતુ સમય પાકતાં એ હીરાની કિંમત ખૂબ વધી ગઈ. રાખજો કે હું બજારભાવે સોદો ચૂકવી આપીશ. તમે ચિંતા વેપારી ખતપત્ર પ્રમાણે શ્રીમન્ને હીરા આપે તો ભારે નુકશાન કરશો નહીં.” થાય; પોતાની બધી મિલ્કત વેચવી પડે. હવે શું થાય?
એ સાંભળી શ્રીમદ્ કરુણાભરી અવાજે બોલ્યા: “વાહ! શ્રીમદુને જ્યારે હીરાના બજાર ભાવની ખબર પડી, ભાઈ, હું ચિંતા શા માટે નહિં કરું? તમને સોદાની ચિંતા થતી ત્યારે તરત જ પેલા વેપારીની દુકાને જઈ પહોંચ્યા.
હોય તો મને શા માટે ન થવી જોઈએ?
Lilu
પરંતુ આપણા બન્નેની ચિંતાનું મૂળ કારણ તો આ કાગળીયું છે ને? એનો જ નાશ કરી દઈએ તો આપણા બન્નેની ચિંતા મટી જાય.' એમ કહી શ્રીમદે થયેલો દસ્તાવેજ ફાડી નાખ્યો.
પછી શ્રીમદ્ બોલ્યા : “ભાઈ, આ ખતપત્રને કારણે તમારી પાસેથી મારા સાઠ-સીત્તેર હજાર લેણા નીકળે. એટલા બઘા રૂપિયા હું તમારી પાસેથી લઉં તો તમારી શી વલે થાય? રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં.” પેલો વેપારી તો આભારવશ બની ફિરસ્તા સમાન શ્રીમદ્ જોઈ જ રહ્યો. “જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે ત્યાં દયા નથી; અને દયા નથી ત્યાં ઘર્મ નથી.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૪)
४८