________________
श्रीमद् रामचंद्रनी जन्म कुंडली
RR યુદ
१०
ધરા.
नरक
च.१
પરમેશ્વર ગ્રહ
મુંબઈમાં શતાવધાન પ્રયોગ વખતે સભામાં અનેક અગ્રગણ્ય વિદ્વાનો, પંડિતો, શ્રીમાનો હતા. તેમાં સારા જ્યોતિષીઓ પણ હતા. તે જ્યોતિષીઓને નાની વયના પ્રબળ પ્રતિભાસંપન્ન શ્રીમદ્ પ્રતિ આકર્ષણ થયું. શ્રીમદ્ન પણ જ્યોતિષ જાણવાની જિજ્ઞાસા ઉદ્ભવી. તે પૂરી કરવાના સાધનોની પણ તેમના દ્વારા પ્રાપ્તિ થઈ.
ભારતભરમાં જ્યોતિષની નષ્ટ વિદ્યાનો જાણકાર કાશીમાં માત્ર એક જ વ્યક્તિ હતો. તે દૈવજ્ઞ હજારો રૂપિયા કમાય અને પૂજાય. તે નષ્ટ વિદ્યા પણ શ્રીમ ્ શીખી ગયા. આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે અતિશય સ્મરણશક્તિ અને ચિત્તની પ્રબળ એકાગ્રતા જોઈએ, જે શ્રીમદ્ન સહેજે પ્રાપ્ત હતી.
એકવાર દશ વિદ્વાન જ્યોતિષીઓએ મળી શ્રીમના ગ્રહ જોયા. તે વિષે શ્રીમદ્ તેમના બનેવી રા.ચત્રભુજ બેચરને
લખે છે :
“મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે...વૈરાગ્યમાં ઝીલું છું. આશુપ્રજ્ઞ રાજચંદ્ર' “માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે.'' શ્રીમદ્ રાજચંદ્ર (૫,પૃ.૧૫૮)
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૬૫)
૩૮