________________
સુવર્ણચંદ્રક ભેટ
6) C
શ્રીમદે મુંબઈમાં અનેક સ્થળોએ કરેલ આશ્ચર્યકારક સ્મરણશક્તિના અવઘાનોથી પ્રભાવિત થઈ પ્રજાએ તેમના સન્માન અર્થે એક સુવર્ણ ચંદ્રક અર્પણ કર્યો હતો. અને
“સાક્ષાત્ સરસ્વતીનું બિરૂદ પણ આપવામાં આવ્યું હતું. બીજા સદ્ગુહસ્થોએ પણ આનંદ વિભોર થઈ શ્રીમદ્ અનેક ભેટો આપી હતી. “અવઘાનોને માટે “સરસ્વતીનો અવતાર એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવઘાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયું છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૩૪)
૩૭