________________
I L
©
આને કોણ ભોગવશે?
DOGGOO
muj
KK &
NO
૩૯
V
CTTSSC DDW
O
@fatololol
GOO
000000
શ્રીમદ્ શતાવધાન કરવાથી અનેક મોટા ગણાતા માણસોના પરિચયમાં આવેલા. તાતા જમશેદજી નામના પારસી ગૃહસ્થે વિલાયતથી મંગાવેલ ફર્નીચર વગેરે અનેક વસ્તુથી સજાવેલ પોતાનો બંગલો શ્રીમદ્ બતાવ્યો. શ્રીમદ્ બંગલો જોયા પછી બોલ્યા કે ‘આને કોણ ભોગવશે ?’ આ શબ્દો તાતાના હૃદયમાં ઘર કરી ગયા. તેથી પોતાની સંપત્તિવડે ઘણો પરોપકાર કર્યો.