________________
પ્રતિક્રમણ સૂત્રવડે જૈનધર્મમાં પ્રીતિ
જીવતવામી શ્રી મકર નેair - @iiiા તe
વવાણિયામાં જે વાણિયાઓ રહેતા હતા તે બધા સ્થાનકવાસી સંપ્રદાયના હતા. બાળયોગી શ્રીમદને તેમનો પરિચય થયો. તેમના પાસેથી જૈનધર્મના પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત જીવથી મિત્રતા ઇચ્છી છે. તે જાણી શ્રીમદ્ગી પ્રીતિ જૈનઘર્મ પ્રત્યે હવે વધવા લાગી. હળવે હળવે આ પ્રસંગ વધતો ચાલ્યો. “વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ઘર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૦૬)
૧૩