SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ સૂત્રવડે જૈનધર્મમાં પ્રીતિ જીવતવામી શ્રી મકર નેair - @iiiા તe વવાણિયામાં જે વાણિયાઓ રહેતા હતા તે બધા સ્થાનકવાસી સંપ્રદાયના હતા. બાળયોગી શ્રીમદને તેમનો પરિચય થયો. તેમના પાસેથી જૈનધર્મના પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત જીવથી મિત્રતા ઇચ્છી છે. તે જાણી શ્રીમદ્ગી પ્રીતિ જૈનઘર્મ પ્રત્યે હવે વધવા લાગી. હળવે હળવે આ પ્રસંગ વધતો ચાલ્યો. “વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ઘર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૦૬) ૧૩
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy