SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ચિતા નિરખતા બાળયોગી શ્રીમન્ને જાતિસ્મરણજ્ઞાન તળાવ ઉપરના બે શાખાવાળા બાવળ ઉપર ચઢી જોયું તો ખરેખર ચિતા બળતી હતી અને કેટલાક માણસો આસપાસ બેઠેલા હતા. તે જોઈ શ્રીમદ્ વિચાર થયો કે આવા માણસને બાળી દેવો એ કેટલી ક્રૂરતા? આમ શા માટે થયું? વગેરે વિચારો કરતાં આત્માની નિર્મળદશાના કારણે પડદો ખસી ગયો અને માત્ર સાત વર્ષની વયે જાતિસ્મરણજ્ઞાન ઊપજ્યુ–પૂર્વભવ જણાવા લાગ્યા. પછી એક વાર જૂનાગઢનો ગઢ જોયો ત્યારે તે પૂર્વ ભવના જ્ઞાનમાં ઘણો વઘારો થયો અને છેવટે નવસો ભવનું તેમને સ્મરણ થઈ આવ્યું. આ અસાઘારણ બનાવથી તેઓ વધારે શાંત બનતા ગયા અને વૈરાગ્યભાવ દિનપ્રતિદિન વધતો ચાલ્યો. “જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ‘ઘારણા નામના ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૫૫) “પુર્નજન્મ છે - જરૂર છે. એ માટે “હું” અનુભવથી હા કહેવામાં અચળ છું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૩૬૧)
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy