________________
સભા મધ્યે સ્ત્રી અને લક્ષ્મીનો ત્યાગ
અમદાવાદમાં શ્રીમદે શ્રી દેવકરણજીને આદિને કહ્યું: “સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મી બન્ને ત્યાગ્યા છે; અને સર્વસંગપરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.” - (જી.પૃ.૨૬૩) લક્ષ્મીનો ત્યાગ કર્યા પછી શ્રીમદ્ બહુ બારીકાઈથી વ્રત પાળતા. રેલગાડીની ટિકિટ સરખી પોતાની પાસે રાખતા નહીં.'
(જી.પૃ.૨૬૪)
૧૩૪