________________
મૂળ મારગ સાંભળો જિનનો રે
“કોઈ સાધુએ મહિનો ઉપવાસ કર્યા હતા. કૃપાળુદેવ તે વખતે આણંદ હતા. તે સાધુને વાંદવા ઘણા લોકો આણંદ થઈને ખંભાત જતા હતા. કૃપાળુદેવે તે વખતે આ ‘મૂળમાર્ગ’' રચ્યો અને કહ્યું કે મૂળમાર્ગ તો આ છે અને તમે માનો છો એ તો કુળમાર્ગ છે.’’ - (બો.૨ પૃ.૩૩)
આણંદ
એ વિષે શ્રી પોપટલાલ ગુલાબચંદ ખંભાતવાળા જણાવે છે : જે વખતે આણંદમાં સ્ટેશન સામે આવેલ પ્રેમચંદ મોતીચંદની ધર્મશાળામાં કૃપાળુદેવ બિરાજમાન હતા ત્યારે મારા ભાઈ નગીનદાસને તેઓશ્રીએ કહ્યું કે લો આ ‘મૂળમાર્ગ’, તમારા મામાને આપજો અને કહેજો કે જૈનમાર્ગ આ પ્રમાણે છે એમ કહી તેના વિસ્તારથી અર્થ પ્રકાશ્યા હતા.
મૂળ માં રંગ સાંત્વળો જિયો રે, ૬રી વૃત્તિ અખંડ ભુખ;
भूज मारग सालको विमनोरे
૯૮
નોખું ગૂંજાીની જે કામળારે નોખો વ્હાલું અંતર જાદુઃખ મૂળારંગ સાંતળો જિનનોરે