________________
પ્રકરણ-૪ : “હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાનો ઉપાય
પ્રકાશન કરાવવાનો છે. લગભગ દરેક જૈનાગમો ( ૨.૩. મતાર્થ)
એકી અવાજે ‘હું પરમાત્મા છું” એ સિદ્ધાંતનું
સમર્થન કરનારા છે. વળી આ સિદ્ધાંત એકબીજા સિદ્ધાંતનું સ્વરૂપ અન્ય મિથ્યા મતોનો કઈ રીતે “પરિક્ષણ કરે છે તેવા ગર્ભિત
આગમ સાથે પૂર્વાપર મેળાપ રાખનારો અને વિરોધ
| વિનાનો છે. તેથી તે દરેક આગમને અનુકૂળ છે. નિર્દેશને સમજવો તેને મતાર્થ કહે છે.
‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંત અતીતકાળના કોઈ પણ સત્ય સિદ્ધાંત અન્ય કલ્પિત મિથ્યા મતોનો ગર્ભિત રીતે પરિહાર કરતો જ હોય છે..
તીર્થકર શાસનનાયક ભગવાન શ્રી મહાવીર,
વર્તમાન વિહરમાન તીર્થંકર શ્રી સીમંધરદેવ અને આ બાબતને સમજવી તે તેનો મતાર્થ કહેવાય છે.
ભાવિ તીર્થાધિનાથ શ્રી સૂર્યકીર્તિસ્વામી દ્વારા હું પરમાત્મા છું' એ સત્ય સિદ્ધાંત અનુસાર પ્રકાશિત છે. અને ગૌતમ ગણધરથી માંડીને પોતે જ પોતાના ત્રિકાળ સ્વભાવથી પરમાત્મા કુંદકુંદાચાર્યદેવ, અમૃતચંદ્રાચાર્ય, યોગીન્દુદેવ વગેરે છે. જૈન સિવાયના અન્ય સઘળાં મતપક્ષો આચાર્યોની પરંપરાથી પ્રમાણિત છે. આ પ્રકારની મોટાભાગે પરમાત્માને પોતાની અંદરને બદલેલે ચકાસણી તે ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતનો બહારમાં જ કયાંક માને છે. તો કેટલાક એક જ આગમાર્થ જાણવો. પરમાત્મા છે અને તે “સચરાચરમાં સઘળે વ્યાપ્ત છેછે. તેમ માને છે. “હું પરમાત્મા છું' એ સિદ્ધાંત
( ૨.ય ભાવાર્થ) અનુસાર આવા અન્યમતોનો ગર્ભિત રીતે આપમેળે નિષેધ થાય છે તેમ સમજવું તે તેનો સ્વ-પર, હેય-ઉપાદેય, સુખ-દુઃખ વગેરે મતાર્થ છે..
પ્રકારનો વિવેક કરી સિદ્ધાંતનો આશય,
પ્રયોજન કે ભાવને સમજવો તે તેનો ૨.૪. આગમાર્થ)
ભાવાર્થ છે.
પાંચેય પ્રકારના અર્થમાં ભાવાર્થ જ હંમેશાં ૧૦ગ્રાહી સિદ્ધાંતનું સ્થાન કયા આગમનું છે અને
હોય છે. તે અન્ય આગમોને અનુકૂળ છે કે નહિ તેમ જ તે તીર્થકરોથી પ્રકાશિત અને
હું પરમાત્મા છું' એ સિદ્ધાંતનો ભાવ કે આચાર્યોની પરંપરથી પ્રમાણિત છે કે આશયને સમજીને તેને ગ્રહણ કરવો તે ભાવાર્થ નહિ ? તેની તપાસ કન્વી તે આગમાર્થ છે. છે. પોતે વર્તમાન પર્યાયપણે પામર હોવા છતાં
પોતાના ત્રિકાળી દ્રવ્યસામાન્ય સ્વભાવપણે “હું પરમાત્મા છું' એ સિદ્ધાંત પૂજ્ય ગુરુદેવશ્રી
પરમાત્મા છે. આ પરમાત્મસ્વભાવ કાયમી છે, કાનજીસ્વામી દ્વારા પ્રસિદ્ધિ પામેલ છે તોપણ
આશ્રયભૂત છે અને પોતાના આત્માનું અસલી તે આગમના આધારે છે. યોગસાર,
સહજ સ્વરૂપ છે. પલટતી પર્યાય પણ અવસ્તુ પરમાત્મપ્રકાશ, સમયસારાદિ અનેક આગમોનો |
નથી પણ તે કાયમી નથી, આશ્રયભૂત નથી કે કેન્દ્રવર્તી વિચાર જ પોતાના પરમાત્મસ્વભાવનું
ભસ્વભાવને પોતાનું અસલી સ્વરૂપ પણ નથી. વર્તમાનમાં તે
84