________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા.
) ૮૩
આ રીતે તત્ત્વજ્ઞાનનો સામાન્ય અભ્યાસ કર્યા સિદ્ધાંત જે શબ્દોથી રચાયેલો હોય તે દરેક શબ્દના પછી જે સિદ્ધાંતને સમજીને તેને હૃદયગત કરવાનો તેની ધાતુ કે વ્યુત્પત્તિ અનુસાર શબ્દશઃ અર્થ હોય તેના પાંચ પ્રકારે અર્થ વિચારી તેના ભાવાર્થને વિચારવો તે શબ્દાર્થ છે. આ શબ્દાર્થ પ્રમાણભૂત ગ્રહણ કરવો જોઈએ.
નથી. કેમ કે, એક જ શબ્દના અનેક અર્થ હોઈ શકે
છે. વળી જુદા-જુદા ક્ષેત્રમાં પણ તેના જુદા-જુદા (૨.તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને હૃદયગત,
અર્થ જોવા મળે છે. તેમ જ એક જ ક્ષેત્રમાં પણ
જુદા-જુદા કાળે તે શબ્દના અર્થ પણ બદલાઈ જતા કરવાનો હોય તેનો પાંચ પ્રકારે
જોવા મળે છે. આ કારણે શબ્દાર્થ વડે કોઈ અર્થ વિચારી તેના ભાવાર્થને
સિદ્ધાંતનો ભાવ, આશય કે પ્રયોજનને પકડી | ગ્રહણ કશ્યો જોઈએ.
શકાતું નથી.
હું પરમાત્મા છું' એ સિદ્ધાંતનો શબ્દાર્થ પોતે કોઈ પણ સિદ્ધાંતને જે પ્રકારે જાણી જ સંપુર્ણ સામર્થ્ય ધરાવતો ભગવાન આત્મા છે. શકાય કે તેનો નિશ્ચય કરી શકાય તેને તેનો અર્થ કહે છે.
( ૨.૨. નચાર્જ) આ અર્થ પાંચ પ્રકારે થઈ શકે છે. ૧. શાબ્દાર્થ છે. જયાર્થ ૩. મનાઈ છે. આગમાર્થ સિદ્ધાંતનું કથન કયા નય અનુસારનું અને ૫. ભાવાર્થ
છે તે જાણવું તેને તેનો નાર્થ કહે છે. તત્ત્વજ્ઞાનનો તેના નિયત ક્રમાનુસારનો સામાન્ય સામાન્યપણે સિદ્ધાંતનું કથન દ્રવ્યાર્થિક કે અભ્યાસ કર્યા પછી તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને પર્યાયાર્થિક નય અથવા નિશ્ચય કે વ્યવહાર નય હૃદયગત કરવાનો ઉપાય કરવો જોઈએ. અહીંયા અનુસારનું હોય છે. વસ્તુનું ત્રિકાળ દ્રવ્યસ્વભાવથી જે સિદ્ધાંતને હૃદયગત કરવાનો હોય તેનો સૌ કથન કરવું તે દ્રવ્યાર્થિક નય છે અને તે જ વસ્તુને પ્રથમ પાંચેય પ્રકારે અર્થ વિચારી તેના તેની પલટતી પર્યાયથી દર્શાવવી તે પર્યાયર્થિક ભાવાર્થને ગ્રહણ કરવો જોઈએ. આ પાંચેય નય છે. કોઈ બાબતને સીધી રીતે કહેવી તે નિશ્ચય પ્રકારના અર્થ અને તે અનુસારનો આપણા પ્રસ્તુત નય છે અને તેને જ બીજી કોઈ જાણીતી બાબત વિષયભૂત હું પરમાત્મા છું' સિદ્ધાંતનો અર્થ હવે દ્વારા આડકતરી રીતે કહેવી તે વ્યવહાર નય છે. આપવામાં આવે છે.
‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંત દ્રવ્યાર્થિક નય કે (૨.૧.શબ્દાર્થ)
નિશ્ચય નયનું કથન છે. પર્યાયાર્થિક નયે આપણો
આત્મા અત્યારે પામર હોવા છતાં તે જ આત્મા તે સિદ્ધાંતનો શબ્દશ: તેની કથાનું કે જ સમયે દ્રવ્યાર્થિક નયે પરમાત્મા છે. વ્યવહાર
વ્યુત્પત્તિ અનુસાર અર્થે કરવો તે નયે આપણો આત્મા અત્યારે પામરદશા ધરાવતો શબ્દાર્થ છે.
હોવા છતાં તે જ આત્મા તે જ સમયે નિશ્ચયનયે પરમાત્મસ્વભાવી છે.