________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
દેખીતું છે. સમ્યગ્દર્શનના અભ્યાસ વડે તેના સાચા પરાધીનતાના કારણભૂત લૌકિક શિક્ષણ આવડે સ્વરૂપને સમજવાથી પોતાના શુદ્ધાત્મા એટલે કે અને સ્વાધીનતાના કારણભૂત પારમાર્થિક પરમાત્મસ્વભાવનો સ્વીકાર થાય છે. જે હું તત્ત્વજ્ઞાનનું શિક્ષણ ન આવડે એવી આડ મારવી પરમાત્મા છું’ એ સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે.
તે આત્માની અનંત આડોડાઈ છે. ૩. સચારિત્રા
પોતાનો આત્મા જ્ઞાનસ્વભાવી અને જ્ઞાનનો કર્તા અનંતાનુબંધી કષાયના અભાવપૂર્વક છે તેમ નહિ માનતા તેને રાગસ્વભાવી અને રાગનો થતા શુદ્ધાત્માના આચને સમ્યક્ | કર્તા માનવો તે આત્માની અનંત વક્રતા છે. ચાત્રિ કહે છે.
શુભભાવો દુ:ખરૂપ અને દુઃખનું કારણ છે. તેમ છતાં શુદ્ધાત્મામાં સ્થિરતા, લીનતા કે એકાગ્રતાને તેનું તેને સુખરૂપ કે સુખનું કારણ માનવું તે આત્માની આચરણ કહે છે. શુદ્ધાત્માનું આવું આચરણ જ
અનંત કુટિલતા છે. નિશ્ચયથી સમ્યકૂચારિત્ર છે જે વીતરાગભાવપણે હોય છે. આવું સમ્યકુચારિત્ર અનંતાનુબંધી
રાગાદિ પરભાવો 'હેય હોવા છતાં તેને પ ઉપાદેય કષાયના અભાવપૂર્વક જ ઉત્પન્ન થાય છે.
માની તેના અભાવનો ઉપાય ન કરવો તેનો
આત્માની અનંત વિરૂપતા કહે છે. જે અનંત સંસારનું કારણ છે એવા કષાયને અનંતાનુબંધી કષાય કહે છે. જે અનંતાનુબંધી ઉપરોકત આત્માની અનંત આડોડાઈ-વક્રતાક્રોધ, માન, માયા, લોભ એમ ચાર પ્રકારે હોય છે. | કુટિલતા-વિરૂપતા એ જ અનંતાનુબંધી માયા છે. અનંતાનુબંધી ક્રોધ : કોઈપણ બાબતની
અનંતાનુબંધી લોભ : લાલચ કે તૃષ્ણાને વશ
થઈ પરપદાર્થ કે પરભાવરૂપ પરિગ્રહનો સંચય અરુચિને ક્રોધ કહે છે.
કરવાની ભાવના રાખવી તેને લોભ કહે છે. પોતાના શુદ્ધાત્મસ્વભાવની અરુચિ અને શુભાશુભ
શુદ્ધાત્માને બદલે ધનાદિ પરપદાર્થો અને ભાવની રુચિ તેનું જ નામ અનંતાનુબંધી ક્રોધ છે.
વીતરાગસ્વભાવને બદલે વ્રતાદિ પરભાવોથી અનંતાનુબંધી માન : અનુકૂળ સંયોગી પરપદાર્થ આત્માનો લાભ માની તેવા પ્રકારના પરિગ્રહનો કે પરભાવથી પોતાની મહત્તા માનવી તે માન છે. સંચય કરવાની ભાવના રાખવી તે અનંતાનુબંધી પોતાના પરમાત્મસ્વભાવની અવગણના કરીને
લોભ છે. ધનાદિ પરપદાર્થો કે વ્રતાદિ પરભાવોથી પોતાની ઉપરોકત અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભરૂપ મોટાઈ માનવી તે અનંતાનુબંધી માન છે.. અનંતાનુબંધી કષાયનો અભાવ થવાથી
શુદ્ધાત્માના આચરણરૂપ સમ્યકુચારિત્રની પ્રગટતા અનંતાનુબંધી માયા : કોઈ બાબતમાં
થાય છે. આડોડાઈ, વક્રતા, કુટિલતા કે વિરૂપતા રાખવી તે માયા છે.
સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનની જેમ સમ્યચકુચારિત્ર પણ પોતાના શુદ્ધાત્મા એટલે કે
. 81