SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૪ : ‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાનો ઉપાય મોક્ષમાર્ગ માટે સૌપ્રથમ કાર્ય પોતાના શુદ્ધાત્માને ‘હું પરમાત્મા કે પામર કાંઈક છું” પણ શું છું તેનો જાણવાનું હોય છે. સ્વભાવ-વિભાવના ભેદજ્ઞાનના | નિર્ધાર ન થાય તેને જ્ઞાન સંબંધીનો અનધ્યવસાય બળે આ જાણપણું સંભવે છે. શુદ્ધાત્માના | દોષ કહે છે. સમ્યજ્ઞાનનો અભ્યાસ થતા જાણપણારૂપ સમ્યજ્ઞાન થતા જ્ઞાન સંબંધી અનધ્યવસાય રહિત પોતાના પરમાત્માપણાનો ત્રણેય પ્રકારનો દાષો – સંશય, વિપર્યય અને નિર્ધાર થાય છે અને તેથી હું પરમાત્મા છું' એ અનધ્યવસાય ટળી જાય છે. સિદ્ધાંતને ટેકો મળે છે. હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવામાં ૨. સભ્યદર્શના સમ્યજ્ઞાનનું સ્વરૂપ સહાયક હોય છે. તે આ રીતે વિયત્રત અભિનિવેશ રહેત શુદ્ધાત્માના સ્વ-પર કે સ્વભાવ-વિભાવના ભેદજ્ઞાનના આધારે શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહે છે. થતી પોતાના શુદ્ધાત્મસ્વભાવની ઓળખાણ તે ખોટી માન્યતા કે મિથ્યા અભિપ્રાયને વિપરીત સમ્યજ્ઞાન છે. સ્વભાવ-વિભાવ વચ્ચેનો ભેદ પારખીને હું ત્રિકાળ સામાન્ય સ્વભાવપણે અભિનિવેશ કહે છે. આ વિપરીત અભિનિવેશ શુદ્ધાત્મા છું તેમ નક્કી થાય છે. શુદ્ધાત્મા એટલે કે | મુખ્યત્વે વસ્તુના સ્વરૂપ સંબંધી અને તત્ત્વના પરમાત્મસ્વભાવના આવા જાણપણાને જ નિર્ણય સંબંધી હોય છે. વિપરીત અભિનિવેશનું સમ્યજ્ઞાન કહે છે. આ સમ્યજ્ઞાન પોતાના બીજું નામ મિથ્યાત્વ પણ છે. અનાદિ પરંપરાથી પરમાત્મસ્વભાવનું જ પ્રતિપાદન કરતો હોવાથી | ચાલ્યા આવતા મિથ્યાત્વને અંગૃહિત મિથ્યાત્વ તે ‘હું પરમાત્મા છું' તે સિદ્ધાંતનું પણ પ્રતિપાદન કરે છે. અગ્રહિત મિથ્યાત્વ અનેક પ્રકારે હોય છે. તેમાં સમ્યજ્ઞાનમાં ભેદજ્ઞાન ઉપરાંત જ્ઞાન સંબંધી દેહમાં આત્મબુદ્ધિ, પુણ્યમાં ઉપાદેયપણું, તત્ત્વની ત્રણેય પ્રકારના દોષોનો અભાવ પણ હોય છે. જે અપ્રામિ, પર્યાયરષ્ટિ અને પરપદાર્થનું કર્તુત્વ એ આ સિદ્ધાંતનું સમર્થન કરનારો છે. હું પરમાત્મા મુખ્ય છે.. હોઈશ કે પામર હોઈશ ? એવા પ્રકારની શંકાને ઉપરોકત અગ્રહિત મિથ્યાત્વ ટાળવાને બદલે જ્ઞાન સંબંધીનો સંશય દોષ કહે છે. સમ્યજ્ઞાનનો કુદેવ, કુગુરુ કે કુશાસ્ત્રના નિમિત્તે તેનું વધુ પોષણ અભ્યાસ થતાં ‘હું શુદ્ધાત્મા એટલે કે પરમાત્મા થવું તેને ગૃહિત મિથ્યાત્વ કહે છે. અજ્ઞાનિક, છું' તેનો શંકારહિત નિર્ણય થાય છે જે “હું વિપરીત, વૈયિક, એકાંતિક અને સાંશયિક એ પરમાત્મા છુંએ સિદ્ધાંતની પુષ્ટિ કરે છે. | ગૃહિત મિથ્યાત્વના પ્રકારો છે. ગ્રહિત અને અગ્રહિત એ બન્ને પ્રકારના મિથ્યાત્વ પોતે પરમાત્મસ્વભાવી હોવા છતાં પોતાને પામર દૂર થવાથી ઉત્પન્ન થતા શુદ્ધાત્માના શ્રદ્ધાનને માનવો તેને જ્ઞાન સંબંધીનો વિપર્યય દોષ કહે છે.. સમ્યગ્દર્શન કહે છે. સમ્યજ્ઞાનનો અભ્યાસ થતાં આ વિપર્યય દોષ દૂર થાય છે અને હું પરમાત્મા છું’ એ સિદ્ધાંતની | ‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંતને હૃદયગત કરવાનું દઢતા થાય છે. ફળ સમ્યગ્દર્શન છે. તેથી સમ્યગ્દર્શનનો અભ્યાસ પણ આ સિદ્ધાંતને સમજવામાં સહાયક હોય તે કહે છે. 80
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy