SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા ') છo | અને તે ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત માનવામાં આવે છે. પૂર્વ પર્યાયમાં પ્રગટ અને કરવામાં કાર્યકારી થઈ શકે છે. લબ્ધિરૂપે અનેક કારણો મોજુદ હોય છે તેમાં જે કારણને અનુસરીને પોતાનો પુરુષાર્થ પ્રવર્તે તેવું 3. આઘાર-આધેય કાર્ય ત્યાર પછીની ઉત્તર પર્યાયમાં પ્રગટ થાય છે પોતાનો ત્રિકાળ દ્રવ્યસ્વભાવ આઘાટ છે આ રીતે કાર્યનું સાચું કારણ પુરુષાર્થ જ છે. અને તેના આઘારે પ્રગટતી શુદ્ધ પર્યાય તે આધેય છે. પોતાના ત્રિકાળ સામાન્ય પરમાત્મસ્વભાવરૂપ કારણને અનુસરીને પોતાની પલટતી પર્યાયમાં હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત થવા માટે પરમાત્મદશારૂપ કાર્ય પ્રગટે છે. તેથી પોતાના પોતાના ત્રિકાળ સામાન્ય પરમાત્મસ્વભાવને | ત્રિકાળ દ્રવ્યસ્વભાવરૂપ પરમાત્મસ્વભાવને ઓળખવો જરૂરી છે. આ પરમાત્મસ્વભાવના કારણપરમાત્મા અને તેના આશ્રયે પ્રગટ થતી આશ્રય લેવાથી પોતાની પલટતી પર્યાયમાં પણ પોતાની પર્યાયસ્વભાવરૂપ પરમાત્મદશાને પરમાત્મદશાનો પ્રાદુર્ભાવ થાય છે. આ રીતે કાર્યપરમાત્મા કહે છે. આ કારણપરમાત્મારૂપ પરમાત્મસ્વભાવ એ આધાર છે અને પરમાત્મદશા કારણ ત્રિકાળ મોજુદ છે. પોતાનો પુરુષાર્થ આ એ આધેય છે. આ પ્રકારે આધાર-આધેયનો અભ્યાસ કારણને અનુસરીને પ્રર્વતે તો કાર્યપરમાત્મારૂપ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત થવામાં પરમાત્મદશા પ્રગટે છે. ઉપકારી બને છે. ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત થવાના ૪. કારણ-કાર્ય કારણરૂપ પુરુષાર્થ પ્રવર્તે એટલે કે પોતાના કારણને અનુસરીને કાર્ય હેય છે. પરમાત્મસ્વભાવની ઓળખાણ, સ્વીકાર અને આત્માના કોઈપણ કાર્ય માટે તેનું કારણ આશ્રયરૂપ પુરુષાર્થ પ્રવર્તે તો તેના ફળમાં પોતાની પોતાનો પુરુષાર્થ રોય છે. પલટતી પર્યાયમાં પણ પરમાત્મદશારૂપ કાર્ય પ્રગટે એટલે કે કાર્યપરમાત્માની પ્રાપ્તિ થાય. કોઈ પણ કાર્યમાં પાંચ સમવાય એટલે કે પાંચ કારણોનો સમુદાય માનવામાં આવે છે. સ્વભાવ, કારણ-કાર્યની આ પ્રકારની વિશેષતાનો અભ્યાસ નિમિત્ત, કાળલબ્ધિ, ભવિતવ્ય અને પુરુષાર્થ એ કરવાથી ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત પાંચ કારણોમાં ઉપાદાન, નિયામક કે નિશ્ચય કારણ થવાનો પુરુષાર્થ પ્રવર્તે છે. કોઈ હોય તો તે એક માત્ર પુરુષાર્થ જ છે. પોતાનો પ્ર. -કર્મ આત્મલક્ષી અંતરંગ પુરુષાર્થ સ્વાધીન અને સફળ સ્વતંત્રપણે પરિણમતો પદાર્થ તે કર્તા છે. હોય છે. અને તે પરિણમતા પદાર્થના સમયે પૂર્વોત્તર પર્યાયને કારણ-કાર્યની વ્યવસ્થી તરીકે સમયે થતા પરિણામ જ એનું કર્મ છે. માનવામાં આવે છે. એટલે કે પૂર્વ પર્યાય સહિતના દ્રવ્યને કારણ તરીકે અને તેના પછીની તુરત જ કર્તા-કર્મની ઉપરોકત પરિભાષા બતાવે છે કે જ્યાં પ્રગટતી ઉત્તર પર્યાય સહિતના દ્રવ્યને કાર્ય તરીકે પરિણામી-પરિણામપણું એટલે કે વ્યાપકવ્યાપ્યપણું હોય ત્યાંજ કર્તા-કર્મપણું હોય છે. એટલે 77
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy