________________
) હ૬ (
પ્રકરણ-૪ : “હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદ્યગત કરવાનો ઉપાય
પરમાત્મસ્વભાવને ઓળખવો તે છે. શુદ્ધાત્માના અસ્મલિત ચૈતન્ય-સ્વભાવને ઓળખી શકાય છે સ્વરૂપ માટે નવ તત્ત્વો અભૂતાર્થ એટલે કે અને આવી ઓળખાણ જ અજીવતત્ત્વની યથાર્થ અસત્યાર્થ છે. પણ તે જાણીતા છે અને તેના દ્વારા શ્રદ્ધા છે. આ રીતે અજીવતત્ત્વોનાં શ્રદ્ધાન દ્વારા પણ અજાણ્યા શુદ્ધાત્મા કે જે ભૂતાર્થ છે તેને ઓળખી પોતાના પરમાત્મસ્વભાવનો નિર્ણય થઈ શકે છે. શકાય છે. સમયસાર શાસ્ત્રમાં નવ તત્ત્વોના અધિકારો
આસવ, બંધ, પુષ્ય, પાપ તત્ત્વો એ જીવના છે પણ તે દરેક અધિકારમાં જે તે તત્ત્વ દ્વારા પોતાના
પરલક્ષે થતા વિકારી ભાવો છે. આ વિકારી જ્ઞાયક એવા પરમાત્મસ્વભાવનો પરિચય કરાવ્યો
ભાવો પણ પોતાના અધિકારી આત્મદ્રવ્યનું જ છે. તેથી જેમ કોઈ ભૂસ્તર વિજ્ઞાનનો અભ્યાસ કરે
પરિણમન છે. તેથી આ આસવ, બંધ, પુણ્ય, પાપ તો ખનિજ પથ્થરમાં રહેલ સોનાને જોઈ શકે છે
જેવા પરિણામો પણ પોતાના પરિણામી પરમાત્મતેમ સમયસારનો અભ્યાસ કરનાર પણ પોતાની
સ્વભાવને જ પ્રકાશનારા છે. આ કારણે વિકારમાં પામરદશામાં રહેલ પરમાત્મસ્વભાવને ઓળખી
પણ અવિકારી આત્માને ઓળખવો, અશુદ્ધ શકે છે.
અવસ્થામાં પણ શુદ્ધ સ્વભાવને જોવો, અલ્પજ્ઞતામાં પોતાના શુદ્ધાત્મા એટલે કે પરમાત્મસ્વભાવને પણ સર્વજ્ઞતાના સામર્થ્યને સમજવો, અપૂર્ણ ઓળખી ‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંતને સમજીને પર્યાયની અંદર પણ પૂર્ણ સ્વભાવનો પરિચય કરવો તે હૃદયગત કરવા માટે આ નવતત્ત્વોનો અભ્યાસ જ આ આસવ, બંધ, પુણ્ય, પાપ તત્ત્વોની સાચી ઉપયોગી છે. તે આ રીતે –
શ્રદ્ધા છે. આ રીતે આસ્રવાદિ તત્ત્વની શ્રદ્ધા દ્વારા પણ જીવતત્ત્વ એ પ્રમાણના વિષયભૂત સર્વાગી દ્રવ્ય- |
| હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજી શકાય છે. પર્યાયમય જીવદ્રવ્ય છે. આ જીવ દ્રવ્યમાં રાગ, સંવર, નિર્જરા, મોક્ષએ આત્માના વીતરાગી વેષ, મોહ, જીવસ્થાન, ગુણસ્થાન, માર્ગણાસ્થાન | શુદ્ધ ભાવો છે. આ શુદ્ધ ભાવો પોતાના શુદ્ધાત્માને જેવા અનેક પ્રકારના ભાવોની વચ્ચે તેના આશ્રયે ઉત્પન્ન થયેલા છે અને તે શુદ્ધાત્માનું જ આશ્રયભૂત પોતાનો પરમાત્મસ્વભાવ મોજૂદ હોય આંશિક સ્વરૂપ છે. પોતાના શુદ્ધાત્મા કે છે. જીવની ભિન્ન-ભિન્ન અવસ્થાઓની અંદર | પરમાત્મસ્વભાવની ઓળખાણ હોય તેને જ આવા એકરૂપ ત્રિકાળ સામાન્ય ધ્રુવ સ્વભાવ રહેલો છે. ભાવોની ઉત્પત્તિ હોય છે. તોપણ આ ભાવો તેને ઓળખવો તે જીવ તત્ત્વની સાચી શ્રદ્ધા છે. પોતાના પરમાત્મસ્વભાવનું જ પ્રતિનિધિત્વ આ રીતે જીવતત્ત્વની શ્રદ્ધા દ્વારા પોતાના કરનારા અને પોતાના પરમાત્મ-સ્વભાવને જ પરમાત્મસ્વભાવનો પરિચય થઈ શકે છે. પ્રત્યક્ષપણે પ્રકાશનારા છે. તેથી સંવર, નિર્જરા,
મોક્ષતત્ત્વની સાચી શ્રદ્ધા દ્વારા પણ પોતાના જીવ સાથે સંબંધિત કર્મ-નોકદિ અજીવતત્ત્વ
પરમાત્મસ્વભાવની પ્રતીતિ થઈ શકે છે. આ રીતે છે. અનાદિકાળથી જીવ-અજીવ પરસ્પર નિમિત્તનૈમિતિક સંબંધથી સંકળાયેલા છે. અજીવતત્ત્વ
સંવરાદિ તત્ત્વો શ્રદ્ધા દ્વારા પણ હું પરમાત્મા છું' પરિચિત છે અને તેની સાથે સંબંધિત જીવતત્ત્વ
સિદ્ધાંતને આત્મસાત્ કરી શકાય છે. પરિચિત નથી. પણ આ પરિચિત અજીવતત્ત્વ ઉપર મુજબ નવ તત્ત્વો પૈકી કોઈ પણ તત્ત્વ દ્વારા વડે જ અપરિચિત જીવતત્ત્વ અને તેમાં રહેલ | પોતાના પરમાત્મસ્વભાવને ઓળખી શકાય છે
76.