________________
} ac {
પ્રકરણ-૪ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાનો ઉપાય
કે કર્તા-કર્મ એક જ દ્રવ્યમાં અભિનપણે હોય છે.
હર્તા કયારેય હોતો નથી.
સ્વરૂપ છે. અને આવી પ્રગટતા સમયે અનુકૂળ તેથી કોઈ અન્ય દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનો કર્તા- દેવ-ગુરુ-શાસ્ત્રનું નિમિત્તપણું પણ હોય છે. ઉપાદાન-નિમિત્તનું આવું સ્વરૂપ આપણને આપણી પરમાત્મદશા પ્રગટ કરવાના પુરુષાર્થને પ્રેરે છે. ‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંત વીતરાગી દેવગુરુની પરંપરાથી પ્રવાહિત થયેલો છે અને સત્ત્શાસ્ત્રોમાં સંગ્રહાયેલો છે. વર્તમાન સમયમાં તે પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી દ્વારા પ્રસિદ્ધિને પામેલો છે. પોતાની પરમાત્મદશા પ્રગટ કરવાના પુરુષાર્થ માટેના નિમિત્તો અત્યારે પણ ઉપલબ્ધ છે. માત્ર પોતાની નિજ શક્તિ પરમાત્મસ્વભાવથી પરિપૂર્ણ છે એ નક્કી કરવા માટે ‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંતને હૃદયગત કરવા માટેના જરૂરી પુરુષાર્થની જ ખામી હોય છે. ઉપાદાન-નિમિત્તનું યથાર્થ સ્વરૂપ સમજવાથી ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવા માટેનો પુરુષાર્થ અવશ્ય પ્રવર્તે છે. તેથી ઉપાદાન-નિમિત્તનો અભ્યાસ પણ ‘હું પરમાત્મા છું’ સિદ્ધાંતને હૃદયગત થવામાં ઉપયોગી બની શકે છે.
‘હું પરમાત્મા એ સિદ્ધાંતને સમજીને હૃદયગત કરવા માટે કર્તા-કર્મનું યથાર્થ સ્વરુપ સમજવું જરુરી છે. કર્તા-કર્મનું સ્વરુપ સમજવાથી સમજાય છે કે, પોતાની પરમાત્મદશા પ્રગટ કરવા માટે પરાશ્રયની કોઈ અપેક્ષા બિલકુલ હોતી નથી.ી. પરપદાર્થનું કર્તૃત્વપણારૂપ અજ્ઞાન દૂર કરવાથી પરાશ્રય ટળે છે. અને પરાશ્રય ટળી સ્વાશ્રય થવાથી પોતાના પરમાત્મસ્વભાવ જેવી પરમાત્મદશા સહજપણે પ્રગટે છે. પરમાત્મદશા પોતામાંથી જ પ્રગટ કરવાની છે. તેથી તે પોતાનું જ પરિણમન થશે. પરમાત્મદશા જો પોતાનું જ પરિણમન હોય તો પરમાત્મસ્વભાવી પરિણમતો પદાર્થ એ જ કર્તા હોય અને તેના પરિણમનમાં પ્રગટ થતી પરમાત્મદશા એ જ તેનું કર્મ હોય. કર્તા-કર્મનું આવું સ્વરૂપ પોતે પોતાના સ્વભાવથી જ પરમાત્મા છે તેમ બતાવવામાં ઉપકારી છે અને તેથી ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવામાં પણ ઉપકારી છે.
૬. ઉપાદાન-નિમિત્ત
પોતાની નિજ ક્તિ અને તેને પ્રગટ કરવાના પુરુષાર્થને ઉપાઘન અને તે ઉપાદનને અનુકુળ બાહ્ય સારી પ પદાર્થની ઉપ્પર્ચ્યાતને નિમિત્ત કહે છે.
૭. પ્રમાણ-નય
દ્રવ્ય-પર્યાયાત્મક સર્વાંગી સ્વરૂપના સાચા સાનને પ્રમાણ કહે છે. પ્રમાણપૂર્વકના અંશગ્રાહી જ્ઞાનને નય કહે છે. પ્રમાણ-નય આત્માની ઓળખાણના ઉપાય છે.
વસ્તુના દ્રવ્ય-પર્યાયાત્મક સંપૂર્ણ સ્વરૂપને સત્યપણે જાણવું તે પ્રમાણ છે. પ્રમાણપૂર્વક આત્માના અસલી, વાસ્તવિક, અભેદ, એકરૂપ, ત્રિકાળી પરમાત્મસ્વભાવરૂપી શુદ્ધાત્માને સીધો જાણવો તે શુદ્ધનય કે નિશ્ચયનય છે. અને તે જ શુદ્ધાત્માને
પુરુષાર્થથી તેની પ્રગટતા થાય છે તે ઉપાદાનનું તેના પર્યાયભેદ, ગુણભેદ કે બીજી કોઈ જાણીતી
કોઈપણ કાર્ય પોતાના ઉપાદાનથી થાય છે પણ તે સમયે તેને અનુકુળ નિમિત્તની હાજરી પણ અવશ્ય હોય છે. પોતાની નિજશક્તિમાં પરમાત્મસ્વભાવ હોય તો જ તેને પ્રગટ કરવાના
78