SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ) ૦ ( 1 પ્રકરણ-૩ : “હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવા માટેની પાત્રતા સ્થિરતાપૂર્વક તત્ત્વજ્ઞાનનો અભ્યાસ થઈ શકતો | ત્યાંના પવિત્ર અને શાંત વાતાવરણથી આત્મનથી. અવારનવાર ખલેલ પડવાથી એકાગ્રતા પણ લક્ષી પુરુષાર્થની પ્રેરણા મળે છે. આવા સ્થળોએ જળવાતી નથી. શ્રીમદ રાજચંદ્રના શબ્દોમાં – ધર્માત્મા પુરુષોનો સત્સંગનો લાભ પણ મળી રહે કુટુંબરૂપી કાજળની કોટડના વારસથી સંસાર છે. તેનાથી તત્ત્વજ્ઞાન સબંધી શંકાઓનું સમાધાન વધે છે. ગમે તેટલી તેofી સુધારણા કરશો | મળે છે અને તત્ત્વજ્ઞાનની સમજૂતી આપતા નવાવા તોપણ એકાંતથી જેટલો સંસાક્ષસ થવાનો ન્યાયો પણ જાણવા મળે છે. આ ઉપરાંત તે સ્થળનાં છે, તેનો સોમો દરજ્જો પણ તે કાજળગૃહમાં જિનબિંબનાં દર્શન-પૂજનાદિનો પણ લાભ મળે છે. રહેવાથી થવાનો નથી. ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજીને હૃદયગત તત્ત્વજ્ઞાનની ગુપ ગુના દર્શન લેતા ગૃહાશ્રમથી | કરવા માટે આ સિદ્ધાંતને હૃદયગત કરેલ મહાપુરુષ બરકત થવાનું અતર સૂઝે છે.? સાથે સંબંધિત ક્ષેત્રના પ્રવાસથી તેના માટેની પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. આવા ક્ષેત્રમાં કોઈ (શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૧૦૩, ૧૧૩) આવા મહાપુરુષ સાક્ષાત્ બિરાજમાન હોય તો “હું પરમાત્મા છું' જેવા સિદ્ધાંતને હૃદયગત કરવા તેમના સત્સંગથી આ સિદ્ધાંતે હૃદયગત કરવા માટે એકાંતવાસ અતિ ઉપયોગી છે.. માટેનું માર્ગદર્શન પણ મળે છે. તેમ જ કયારેકેક પોતાની નબળાઈ કે ત્રુટિ જાણવા મળે છે અને તે KY .૮.તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી ? સુધારીને આગળ વધવા માટેના પુરુષાર્થને બળ તીર્થયાત્રા, જિનબિંબ પ્રતિષ્ઠા મોત્સવ મળે છે. આ રીતે તીર્થાદિ પ્રવાસ આ સિદ્ધાંતને વગેરે જેવા કારણોસર પ્રવાસ કરવા હૃદયગત થવામાં સહાયક બની રહે છે. ઉત્સુક જીવને “તીર્થાદિ પ્રવાસનો ઉછરંગ કહે છે. (૧.૯. આશર, પિલર, હિરો નિયતી) સિદ્ધક્ષેત્ર, તીર્થકરોના કલ્યાણક ક્ષેત્ર, અતિશય સાદું, સાત્વિક, નિર્દોષ અને શુદ્ધ ક્ષેત્ર, મહાપુરુષોની સાધનાભૂમિ, પ્રાચીન અને ભોજન તેના નિયત સમયે કરનાર, એક અર્વાચીન જિનમંદિર વગેરે જેવા પવિત્ર સ્થળોના સ્થળેથી બીજા સ્થળમાં જવામાં મયોઘ પ્રવાસને તીર્થયાત્રા કહે છે. તીર્થયાત્રા ઉપરાંત અને સમયનું પાલન કરનાર, નિામાં જિનબિંબ પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ, પૂજન નિયમિતતા રાખનારને ‘આહર, વિહe, વિધાન, જિનેન્દ્ર રથયાત્રા કે અન્ય ધાર્મિક વિટાણનો નિયમ કહેવામાં આવે છે. મહોત્સવમાં ભાગ લેવા માટે કરવામાં આવતા આહારનું પ્રયોજન શરીરને નિભાવવાનું હોય પ્રવાસને તીર્થાદિનો પ્રવાસ કહે છે. તીર્થાદિના છે. આ આહાર લોલુપતા પૂર્વકનો, અભક્ષ્ય કે પ્રવાસ માટે ઉત્સાહી, રુચિવંત જીવને તીર્થાદિ જીભના સ્વાદને પોષનારો ન હોવો જોઈએ. પ્રવાસનો ઉછરંગી માનવામાં આવે છે. સઘળા પ્રકારના દોષથી રહિત અલ્પ આહાર તીર્થાદિ પ્રવાસથી મોક્ષગામી મહાત્માઓના તેના નિયમ અનુસાર લેનાર આહારનો નિયમી છે. જીવન અને સાધનાથી પરિચિત થવાય છે. 60
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy