SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ) ૩૬ ( પ્રકરણ-૨: “પરમાત્મા છું કઈ રીતે ? ભેદના આશ્રયે કે પામરદશાના આશ્રયે રાગાદિ પ્રશ્ન: બધું જ દષ્ટિ ઉપર નિર્ભર હોય છે. તે દોષોથી સભર પામરદશા ચાલુ જ રહે છે. | કઈ રીતે ? ઉપરોકત કારણોસર પર્યાયદષ્ટિ મિથ્યા જ છે. ઉત્તર: ‘જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ’ એ એક સનાતન દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયદષ્ટિની ઉપરોકત સમજૂતીના સત્ય સિદ્ધાંત છે. આપણી દૃષ્ટિ અનુસાર સૃષ્ટિ આધારે દ્રવ્યદૃષ્ટિ જ સમ્યકુ છે અને પર્યાયદષ્ટિ મિથ્યા એટલે કે વિશ્વ અને તેની વસ્તુઓ જણાય છે. જ છે, તે બાબત સમજી શકાય છે. આ બાબતને વસ્તુઓ તો જે હોય તે જ હોય છે. વસ્તુઓમાં આધારે દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયદષ્ટિ વચ્ચેનો ભેદ સંક્ષેપમાં કોઈ દોષ હોતો નથી. પણ જે કોઈ દોષ હોય છે નીચેનાં કોઠા અનુસાર આપવામાં આવે છે. તે દૃષ્ટિનો જ હોય છે. મિથ્યા એવી પર્યાયદષ્ટિથી વસ્તુ સદોષ જણાય છે અને તે જ વસ્તુ તે જ દ્રષદક્તિ પયયદક્તિ સમયે સમય; એવી દ્રવ્યદૃષ્ટિથી નિર્દોષ જણાય ૨. દ્રવ્યદૃષ્ટપણે આત્માની ૨. પર્યાયષ્ટિપણે આત્માની ! | છે. દષ્ટિ બદલવાથી જે વસ્તુમાં દોષ દેખાતો હતો સાચી ઓળખ કે મૂલ્યાંકન | સાચી ઓળખ કે મૂલ્યાંકન ત્યાં જ હવે ગુણ દેખાય છે. વળી કોઈ વસ્તુ નથી. પોતાથી બદલતી નથી કે તેને બદલાવી શકાતી ૨. દ્રવ્યદૃષ્ટિથી સ્વાધીનતા દ. પર્યાયષ્ટિથી પરાધીનતા અને તેથી થતો મોક્ષમાર્ગનું અને તેથી થતો બંઘમાર્ગ પણ નથી. પરંતુ પોતાની દૃષ્ટિ બદલી શકે છે અને અને મોક્ષ પ્રગટે છે. | અને બંઘ ચાલુ રહે છે. તેને બદલાવી પણ શકાય છે. ૩. દ્રવ્યદૃષ્ટિનો વિષય જ|૩. પર્યાયષ્ટિનો વિષય પોતા | કોઈ આત્માના બંધ-મોક્ષ નથી. પણ તે આત્માને પોતાનું સાચું સ્વ છે. માટે ‘પરે છે. તેથી તેના જોવાની દૃષ્ટિમાં બંધ-મોક્ષ છે. તે આત્માને તેથી તેનાં આશ્રયે | આશ્રયે પક્ષનુભવ લેય છે. પર્યાયદષ્ટિથી જોતાં તેનામાં બંધ દેખાય છે અને સ્વાનુભવ ધ્યેય છે, ૪. દ્રવ્યદૃષ્ટિથી પોતાનો ૪. પર્યાયદૃષ્ટિથી પોતાનો તેને દ્રવ્યદૃષ્ટિથી જોતાં તેનામાં મોક્ષ દેખાય છે. આત્મા અત્યારે પણ આત્મા અત્યારે પામ પર્યાયદષ્ટિએ જે આત્મા પામર છે, તે જ આત્મા પરમાત્મસ્વભાવે છે. | દશાપરે છે. | તે જ સમયે દ્રવ્યદૃષ્ટિએ પરમાત્મા છે. આ ૫. દ્રવ્યદૃષ્ટિ અનેક ગુણોથી ૫. પર્યાયષ્ટિ અનેક દોષોથી બાબતને વધુ સમજવા બાદશાહ-બીરબલનું સભર પરમાત્માદશા | સભર પામરદશા ચાલુ પ્રસિદ્ધ ઉદાહરણ જોઈએ. પ્રગટાવવાનું કારણ છે. | હેવાનું કારણ છે. ૬. ઉપàકત દરેક કારણોસર ૬. ઉપત દરેક કામર બાદશાહ અને બીરબલ છૂપા વેશે નગરચર્યા માટે ટ્યષ્ટિ એ સભ્ય છે. | પર્યચષ્ટિએમિથ્યા છે. નીકળ્યા. એક ગટર ઉભરાતી જોઈને બાદશાહે બીરબલને પૂછ્યું, “આ શું છે?' બીરબલે જવાબ ઉપર મુજબ દ્રવ્યદૃષ્ટિ એ સમ્યક છે તેમ નક્કી થાય આપ્યો, ‘સાહેબ પાણી છે.' બાદશાહે કહ્યું, ‘અરે! છે. તેથી જો દૃષ્ટિ સમ્યક્ હશે તો બધું સમ્યક્ આ તો ગંદકી છે. આને પાણી કહેવાતું હશે?' ભાસશે અને દૃષ્ટિ મિથ્યા હશે તો બધું મિથ્યા બીરબલે આ વાત મનમાં રાખી અને થોડા સમય ભાસશે. એટલે કે બધું જ દૃષ્ટિ ઉપર નિર્ભર હોય છે. પછી બાદશાહને પોતાને ત્યાં ભોજન માટે
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy