SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ( ‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા ) ૩૦ ( નિમંત્ર્યા. ભોજન પછી પાણી પીરસવામાં આવ્યું. છે. પામરપણું પોતાનો વિભાવ હોવાથી તે ‘પર' પાણી પીને બાદશાહ આફરીન પોકારી ઉઠયા. છે. તેથી પર્યાયદષ્ટિથી પરાશ્રય હોય છે. અને તેથી અરે? રાજમહેલના કૂવામાં પણ આવું પાણી નથી. પરાશ્રયના કારણે થતી પામરદશા ચાલુ જ રહે છે. આ તું ક્યાંથી લાવ્યો?' બીરબલે જવાબ આપ્યો, દ્રવ્યદૃષ્ટિથી પોતે પરમાત્મા છે. પરમાત્મપણું સાહેબ, આપણે નગરચર્યા માટે નીકળેલા ત્યારે પોતાનો સ્વભાવ હોવાથી તે ‘સ્વ' છે. તેથી જે ગટર ઉભરાતી હતી તે જ આ પાણી છે. તેનું દ્રવ્યદૃષ્ટિથી સ્વાશ્રય હોય છે, અને તેથી સ્વાશ્રયના ગાળણ અને બીજી પ્રક્રિયા વડે શુદ્ધિકરણ કરી તેમાં કારણે થતી પરમાત્મદશા પ્રગટે છે. આ રીતે દૃષ્ટિ સુગંધી દ્રવ્યો ઉમેરી તમને પીરસવામાં આવ્યું છે.' પલટતાં દશા પણ પલટાઈ જાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે પર્યાયદષ્ટિના કારણે કોઈ ખનિજ પર્યાયદૃષ્ટિથી જોતા પથ્થરપણે બાદશાહને જે પાણી મલિન જણાયું હતું તે જ જણાય છે. પરંતુ ત્યારબાદ ભૂસ્તરશાસ્ત્રનો પાણી તે જ સમયે દ્રવ્યદૃષ્ટિના કારણે બીરબલને અભ્યાસ થતાં દ્રવ્યદૃષ્ટિ પ્રગટે છે. અને દ્રવ્યદૃષ્ટિથી નિર્મળ જણાયું હતું. એ જ રીતે એક જ આત્મા તે જ ખનિજ સોનાપણે ભાસે છે. તેનો સોનાપણે પર્યાયદૃષ્ટિથી પામર ભાસે છે, તે જ આત્મા તે જ સ્વીકાર થતાં તેની શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા તે સમયે દ્રવ્યદૃષ્ટિથી પરમાત્મા ભાસે છે. તેથી બધું પથ્થર અવસ્થા પલટીને સોનાની લગડી સ્વરુપે દૃષ્ટિ ઉપર નિર્ભર હોય છે તે સમજી શકાય છે. પ્રગટ થાય છે. તેમ પોતાનો આત્મા પર્યાયદષ્ટિથી જોતા પામરપણે જણાય છે. પરંતુ ત્યારબાદ જે પોતાને પર્યાયદૃષ્ટિથી પામર માને છે તેની સમયસાર શાસ્ત્રનો અભ્યાસ થતાં દ્રવ્યદૃષ્ટિ પ્રગટે પર્યાયનું પામરપણું કાયમ ચાલુ જ રહે છે. અને છે. અને દ્રવ્યદૃષ્ટિથી તે જ પોતાનો આત્મા પોતાને દ્રવ્યદૃષ્ટિથી પરમાત્મા માને છે તેની પરમાત્માપણે ભાસે છે. તેનો પરમાત્માપણે પર્યાયની પારદશા ટળી પરમાત્મદશા પ્રગટે છે. સ્વીકાર થતાં તેની મોક્ષમાર્ગની પ્રક્રિયા દ્વારા તે તેથી દષ્ટિ પલટતાં દશા પણ પલટાઈ જાય છે. પામરદશા પલટીને પરમાત્મદશાપણે પ્રગટ થાય પ્રશ્ન: દષ્ટિપલટતાં દશા પણ પલટાઈ જાય છે. આ રીતે પર્યાયદષ્ટિ પલટી દ્રવ્યદૃષ્ટિ થતાં છે. તે કઈ રીતે ? પામરદશા ટળી પરમાત્મદશા પ્રગટે છે. એટલે કે દૃષ્ટિ પલટાતાં દશા પણ પલટાઈ જાય છે. ઉત્તર : તું તને જો ; જેવો તું છો તેવો જ તું પ્રગટ થઈશ. તું મોટો દેવાધિદેવ છો. તું પોતે જ પ્રશ્ન ટૂચદષ્ટિ સભ્ય છે. પણ તેના આઘારે પરમાત્મા છો, પોતાને પરમાત્માપણે માનતાં વરતુની પ્રાપ્તિનો માર્ગ એકાંત છે તેમ કેમ નકકી પામરપણું ઊભું નહિ રહે. થાય ? પર્યાયદૃષ્ટિથી પોતે પામર હોવા છતાં દ્રવ્યદૃષ્ટિથી ઉત્ત૨ : આત્મવસ્તુની પ્રામિ એટલે કે સ્વાનુભવ પોતે પરમાત્મા જ છે. તેમાં પર્યાયદષ્ટિ મિથ્યા છે માટે સમ્યક્ પ્રકારે જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્રરૂપ દૃષ્ટિનીશી અને દ્રવ્યદૃષ્ટિ સમ્યક છે. પર્યાયદષ્ટિથી પોતે પામર | આવશ્યકતા હોય છે. વસ્તુનું સ્વરુપ અનેકાંત
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy