SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ પ્રકરણ-૨ : ‘હું પરમાત્મા છું' કઈ રીતે ? કરે અને તેનાં ફળમાં મોક્ષને કોઈ અન્ય જ પામે વર્ષી નિત્યતા વિના સત્ કે અસ્તિત્વપણું સંભવતું નથી. અને અસ્તિત્વ વગર પદાર્થની સિદ્ધિ નથી. ઉપર મુજબ પદાર્થ કે વસ્તુની સિદ્ધિ માટે તેના અનેકાંત સ્વરુપની આવશ્યકતા છે હવે તે જ વસ્તુની પ્રાપ્તિ માટેના માર્ગ એકાંત હોય છે તેની ચર્ચા કરીશું. વસ્તુની પ્રાપ્તિ માટે તેનાં એકાંતમાર્ગની આવશ્યક્તા જ અનેક તક માર્ગે પણ સાત્ એકાંત રચેલાં પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારૢ નથી. (શ્રીમદ રાજચંદ્ર : વર્ષ રહ્યું : પત્રાંક ૭૦૨, પાનુ ૫૧૧) વસ્તુનું બંધારણ, રચના કે સ્વરુપ અનેકાંત છે, અનેકાંતસ્વરુપી વસ્તુમાં વસ્તુપણાના નીપજાવનાર પરસ્પર વિરોધી બે ધર્મો હોય છે. આ પરસ્પર વિરોધી બે ધર્મો અન્વય અને વ્યતિરેક છે. આ બે ધર્મો પૈકી અન્વયી દ્રવ્યસ્વભાવનાં આશ્રર્ય જ વસ્તુની પ્રાપ્તિ હોય છે અને વ્યતિરેકી પર્યાય સ્વભાવનાં આશ્રર્ય નહિ. તેને વસ્તુની પ્રાપ્તિના એકાંતમાર્ગ કહે છે. ઉતર : વસ્તુની પ્રાપ્તિ એટલે પોતાની વસ્તુનો અનુભવ છે. આપણે સૌ આત્મવસ્તુ છીએ. આપણા માટે પોતાના નિજ આત્માનો સ્વાનુભવ તે જ જ વસ્તુની પ્રાપ્તિ છે. પારમાર્થિક પંથમાં પ્રારંભથી પૂર્ણતા સુધી સ્વાનુભવની આવશ્યકતા હોય છે. પોતાના આત્માનાં સ્વાનુભવ માટે તેનો આશ્રય, તેનું ધ્યાન એટલે કે તેમાં લીનતા, સ્થિરતા કે એકાગ્રતાની આવશ્યકતા હોય છે, તેને સ્વસમય કે સ્વચારિત્રની પ્રવૃત્તિ પણ કહેવાય છે. અને તે જ નિશ્ચયથી સમ્મારિત્ર હોય છે. આ સમ્યક્ચારિત્ર હંમેશા સમ્યક્ શાન-શ્રદ્ધાનપૂર્વક જ હોય છે, તેથી પોતાના આત્માની પ્રાપ્તિ એટલે કે સ્વાત્માનુભવ માટે સમ્યક્ જ્ઞાન-શ્રદ્વાન-ચારિત્ર એ ત્રણેયની આવશ્યકતા હોય છે. વસ્તુનાં સ્વરુપને અનેકાંત માનવું તે સમ્યક્ અનેકાંત છે, અનેકાંતનું રહસ્ય જ એ છે કે અનેકાંતસ્વરુપી વસ્તુની પ્રાપ્તિનો માર્ગ એકાંત જ હોય છે. વસ્તુની પ્રાપ્તિના માર્ગને એકાંત માનવો તે જ "સફ એકાંત ' છે. પ્રશ્ન : સ્વાત્માનુભવ માટે સમ્યક્ જ્ઞાનश्रद्धान थारित्र से प्रोयनी आवश्यता शा માટે હોય છે ? ? ઉત્તર : સ્વાત્માનુભવ એ સમ્યક્ ચારિત્ર છે. આ સમ્યક્ ચારિત્ર હંમેશા સમ્યક્ જ્ઞાન-શ્રદ્ધાન પૂર્વક જ સંભવે છે. તેથી સ્વાત્માનુભવ માટે સૌ પ્રથમ સમ્યક્ જ્ઞાન, ત્યાર પછી સમ્યક્ શ્રદ્ધાન અને ત્યાર પછી સમ્યક્ શાન-શ્રદ્ધાનપૂર્વક સમ્યક્ ચારિત્ર હોય છે. સૌ પ્રથમ જે આત્માની પ્રાપ્તિ એટલે કે સ્વાનુભવ કરવાનો છે તેને જાણવો જરૂરી હોય છે. આ આત્મા શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન હોય છે. આ શુદ્ધાત્મા શરીરાદિ નોકર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ અને રાગાદિ ભાવકર્મથી ભિન્ન હોય છે. અનેક પ્રકારના ભેદભાોથી પણ તે ભિન્ન હોય છે. સ્વ-પરના પ્રશ્ન : વસ્તુની પ્રાપ્તિ એટલે શું ? અને તે ભેદજ્ઞાન વડે પોતાના શુદ્ધાત્માને જુદો જાણવો તે કઈ રીતે થાય ? સમ્યક્ જ્ઞાન છે.
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy