SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ IT 1) ( ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા ) ૩૧ ( તે કોઈ પ્રયોજન ધરાવી શકે નહિ. પ્રયોજન કાયમ પરિણમવારૂપ અનિત્ય માનતો નથી, વિનાનો કોઈ પદાર્થ જોઈ શકાતો નથી. આ કારણે વસ્તુસ્વરુપની આ પ્રકારની એકાંત માન્યતા વસ્તુ કાયમ ટકીને કાયમ પરિણમતી હોય તો જ ધરાવનાર સાંખ્યમત છે. સાંખ્યમત આત્મવસ્તુને તે વસ્તુનું વસ્તુપણું એટલે કે વસ્તુની સાબિતિ કે નિત્ય કહે છે. તેની માન્યતા અનુસાર તે સર્વથા સિદ્ધિ સંભવે છે. વસ્તુનાં અનેકાંતસ્વપના કારણે નિત્ય હોય છે. એટલે કે કોઈ પણ અપેક્ષાએ જ તેનામાં કાયમ ટકવું અને કાયમ પરિણમવું જેવા અનિત્ય હોતો નથી. હવે અનિત્યતા વગર પરસ્પર વિરોધી બે ધર્મો છે તેથી વસ્તુની સિદ્ધિ નિત્યતા જ સંભવતી નથી. વળી અનિત્યતા વગર માટે તેના અનેકાંતસ્વરુપની આવશ્યકતા હોય છે. કોઈ ક્રિયા, કામગીરી કે પ્રયોજન સંભવતું નથી. આ રીતે વસ્તુનાં અનેકાંતસ્વરુપથી જ તેની સિદ્ધિ અને પ્રયોજન વગર પદાર્થની સિદ્ધિ નથી. છે અને એકાંતસ્વરુપથી નથી. તે જ રીતે કોઈ વસ્તુને કાયમ પરિણમવારૂપ | અનિત્ય માને છે અને કાયમ ટકવારૂપ નિત્ય પ્રખ : શા માટે વસ્તુના એકાંતસ્વપથી | માનતો નથી. વસ્તુસ્વરુપની આ પ્રકારની એકાંતત वस्तुनी सिद्धि नथी? માન્યતા ધરાવનાર બૌદ્ધમત છે. બૌદ્ધમત અનુસારાર ઉત૨ : વસ્તુનું અનેકાંતસ્વરુપ તેમાં નિત્ય આત્મા અનિત્ય છે અને તે સર્વથા અનિત્ય છે. અનિત્ય જેવા પરસ્પર વિરોધી હોય તેવા બે ધર્મોને એટલે કે તે કોઈ પણ અપેક્ષાએ નિત્ય નથી. હવે માને છે. નિત્ય-અનિત્ય જેવા પરસ્પર વિરોધી બૌ નિત્યતા વગર અનિત્યતા જ સંભવતી નથી. ધર્મો પૈકી એકને માને અને બીજાને ન માને તેને નિત્યના આધાર વિના અનિત્યતા કોના આધારે વસ્તસ્વરુપની એકાંત માન્યતા કહે છે. જેમ વસ્તુ- રહેશે ? જેમ દૂધ, દહીં, છાશ, માખણ, ઘી જેવી સ્વરુપની અનેકાંત માન્યતાની કથન પદ્ધતિને અનિત્ય અવસ્થાઓ તેનાં આધારભૂત નિત્ય સ્યાદ્વાદ કહેવાય છે તેમ વસ્તુસ્વરુપની એકાંત અવસ્થિત ગોરસ વિના સંભવતા નથી. તેમ માન્યતાની કથન પદ્ધતિને સર્વથાવાદ કહેવાયાય પદાર્થની એક પછી એક થતી ક્રમિક વ્યતિરેકી છે. તેથી વસ્તસ્વરુપની એકાંત માન્યતા ધરાવનાર અનિત્ય પર્યાયો તેનાં આધારભૂત નિત્ય અન્વયી વસ્તનાં સ્વરુપ સંબંધી કોઈપણ કથન કરે તો તેના દ્રવ્યસ્વભાવ વિના સંભવતી નથી. વળી આત્માના કથનમાં “સર્વથા' શબ્દ કહાો હોય કે ન હોય, કાયમ ટકતા નિત્ય ધ્રુવ દ્રવ્યસ્વભાવ વિના જ તેની તોપણ લાગુ પડે છે. ક્ષણિક કે અનિત્ય અવસ્થાઓ માનવામાં આવે તો વસ્તની સિદ્ધિ માટે તેના અસ્તિત્વ અને પ્રયોજનની આ ક્ષણિક કે અનિત્ય અવસ્થીઓનું ફળ કોણ. આવશ્યકતા છે. અસ્તિત્વ માટે કાયમ ટકવું અને ભોગવશે ? પોતે તો અનિત્ય હોવાથી ભોગવી પ્રયોજન માટે કાયમ પરિણમવું જરૂરી છે. શકશે નહિ. પાપ પોતે કરે અને પોતે તો ક્ષણિક હોવાથી નરકમાં પોતે જશે નહિ અને નરકમાં વસ્તુસ્વરુપની એકાંત માન્યતા ધરાવનાર કોઈ જનારો કોઈ જુદો જ હશે. તે જ રીતે પુણ્ય પોતે વસ્તુને કાયમ ટકવારૂપ નિત્ય માને છે, ત્યારે તેને કરે અને સ્વર્ગમાં કોઈ બીજો જ જાય. ધર્મ પોતે
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy