SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ) ૩૦ ( પ્રકરણ-૨ : “હું પરમાત્મા છું' કઈ રીતે ? પોતે જ વ્યતિરેકી ધર્મપણે અનિત્ય હોય તો તે હોય છે. એટલે કે વસ્તુની સિદ્ધિ માટે તેના ધર્મ સાપેક્ષને બદલે નિરપેક્ષ બની જાય છે. તેથી અનેકાંતસ્વરુપની આવશ્યક્તા હોય છે. બૌદ્ધમત જેવી વસ્તુને સર્વથા અનિત્ય માનવા પ્રશ્ન : શા માટે વસ્તુની સિદ્ધિ માટે તેના જેવી આપત્તિ આવી પડે છે. જો આમ માનવામાં અનેકાંતસ્વપની આવશ્યકતા હોય છે ? આવે તો તેમાં અન્વયી નિત્યભાવનો અભાવ થાય છે. નિત્યભાવનો અભાવ થતાં દ્રવ્યની કોઈ ઉત૨: એક જ વસ્તુમાં વસ્તુપણાનાં હયાતિ કે અસ્તિત્વ સંભવતું નથી. અને અસ્તિત્વ નીપજાવનાર પરસ્પર વિરોધી બે ધર્મોનું એકી-સાથે વિના કોઈ દ્રવ્ય જ હોતું નથી. આ પ્રકારના દોષથી હોવું તે વસ્તુનું અનેકાંતસ્વરુપ છે. આ પરસ્પર બચવા માટે વ્યતિરેકને અંશીને બદલે અંશનો જ વિરોધી બે ધર્મો મૂળભૂતપણે અન્વય અને વ્યતિરેક ધર્મ માનવો યોગ્ય છે. એટલે કે વસ્તુ પોતાના છે. વસ્તુના કાયમ ટકતા અંશને અન્વય અને કાયમ વ્યતિરેકી ધર્મ એવા અંશના આશ્રયે કાયમ પલટે પરિણામતા અંશને વ્યતિરેક કહે છે. છે, અનિત્ય છે. વસ્તુની સિદ્ધિ માટે એટલે કે વસ્તુની સાબિતિ નિત્ય-અનિત્ય જેવા પરસ્પર વિરોધી ધર્મ સાપેક્ષ માટે એટલે કે વસ્તુનાં વસ્તુપણા માટે તેનું સ્વરુપપ અને અંશના ધર્મો હોવાથી તેઓને એકસાથે અનેકાંત હોવું અત્યંત આવશ્યક છે. વસ્તુના રહેવામાં કોઈ વિરોધ નથી. તે ઉપરાંત તેઓ વચ્ચે અનેકાંતસ્વપનાં કારણે તેનામાં કાયમ ટકતો અને કોઈ સમયભેદ પણ નથી તેથી પણ તેઓ કાયમ પરિણામતા એવાં પરસ્પર વિરોધી બે ધર્મો છે. એકસાથે રહી શકે છે. દ્રવ્ય એક સમયે ટકવાપણે અને તેના કારણે જ વસ્તુની સિદ્ધિ છે. નિત્ય રહે અને બીજા સમયે પલટવાપણે અનિત્ય કોઈપણ વસ્તુ કે પદાર્થની સિદ્ધિ માટે બે બાબતો રહે એવું નથી. જો એવું હોય તો નિત્ય-અનિત્ય અનિવાર્ય છે. એક તો તેનું અસ્તિત્વ અને બીજું સાથે ન રહી શકે. પરંતુ નિત્ય-અનિત્ય એ અંશીના તેનું પ્રયોજન. અસ્તિત્વ એટલે કાયમ ટકવું અને આશ્રયે નથી પણ અંશના આશ્રયે છે. તેથી તે પ્રયોજન એટલે કાયમ પરિણમવું. વસ્તુનાં પોતાના કાયમ ટકતાં એવા અન્વયી અંશના અનેકાંતસ્વરુપનાં જ કારણે તેનામાં કાયમ ટકવું આશ્રયે નિત્ય છે અને તે જ સમયે તે જ દ્રવ્ય તેના અને કાયમ પરિણમવું જેવાં પરસ્પર વિરોધી બે કાયમ પલટતાં એવા વ્યતિરેકી અંશના આશ્રયે ધર્મો હોય છે. અનિત્ય પણ છે. આ રીતે નિત્ય-અનિત્ય જેવા પરસ્પર વિરોધી ધર્મોમાં કોઈ સમયભેદ ન હોવાથી વસ્તુનું કાયમ ટકવું ન માનવામાં આવે તો તેનાં તેઓને એકસાથે રહેવામાં કોઈ વિરોધ નથી. અસ્તિત્વને જ આંચ આવશે. અને અસ્તિત્વ એટલે ઉપર મુજબ નિત્ય-અનિત્ય જેવા પરસ્પર વિરોધ કે હયાતિ કે વિદ્યમાનતા વિના કોઈ વસ્તુનો ધર્મોને એકસાથે રહેવામાં કોઈ વિરોધ હોતો નથી. વિચાર જ કરી શકાતો નથી. તે જ રીતે તેનું કાયમ વાસ્તવમાં આવા પરસ્પર વિરોધી ધર્મો ધરાવતાં પરિણમવું ન માનવામાં આવે તો તેની કોઈ ક્રિયા વસ્તુના અનેકાંત સ્વરુપને જ કારણે વસ્તુની સિદ્ધિ કે કામગીરી જ થશે નહિ. ક્રિયા કે કામગીરી વિના
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy